SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સોમવાર - livપૂ. શ્રી યુગરૂપવિજય સદ્ગુરુચી નમ: વદ બારમા | યોગવિalીડાઈ ગોવાળિયા 25 Jાપ્રધાન - અનંત ઉપકારી અનંત જાની શ્રી તીર્થંકર પરમાત્મા જવાનના જીવ અને નિર્મળ ભમ્યગદર્શનની પ્રાપ્તિ માટે ધર્મનીની સ્થાપના કરી છે . આ મસપીની ટીમે ઉપદેશ જારા માડવા લાયક જે ગુફા હોય તો તે સમ્યગદર્શન 9 છે, એ ગુરુને પામ્યા પછી સુવર્ન ઉપદેશ કે ઝાની માગ કરવો પડતો નથી. જ્યાં સુધી જવા આ ગુણને નથી પામ્ય ત્યાં સુધી તેને વારંવાર ઉપદેશ, પ્રકા, સમજણ આપવી પડે છે સમ્યગ ન પામ્યા પછી તેને નવા નવા તત્વીનો બોધ થાય તેના માટે તે ઉપદેશા સાંભળે છે. જ્યારે મિથ્યાણીને ધર્મમાં ૨થી, આડમ પેદા થાય તેના માટે ઉપદેશ - આપવાની જર . ડર હજુ સૈની સચી નઇર નથી બની. તૈન ઉમે ડરાવવા માટે વારંવાર આડર્ષક ઉભુ કરવું પડે છે જ્યારે ભમ્યગઢથ્વીને લ્વે આ ઉભું કરવું પડે તેમ નથી. તેતો સ્વયં ઉર્મને સુંઘતી કરે. કન્ન તેનું વલણ દૈવ-ગુરુ-ધર્મ તરક છે. માના - સિવાય કારણ આધાર ડોઈ નથી તેમ તે માનાઁ . સટ્ટણી આત્મા ધર્મની ગરજ હોય છે જ્યારે મિથ્યાટીમાં વધી ગરજ પૈદા કરાવવાની વાડી છે તમારા માત્મામાં એવી સચી આવી જાય પછી ધર્મની આવશ્યકતા તમને લાગે. પછી તમને ધર્મ માટે દેવું પડે નહીં. સભા અભિવિનો જીવ પણ આવી સચી સાથે જ ધર્મ કરે છે. માટે જ નિરતિચાર ચારિજા પાળે છે. તો તે શાના કારણે સાહેબ - તેને રે ધર્મની રક્સ છે તે વર્ષના વળના ડારી છે. તેને વર્મની સ્વાભાવિક શગ વાધ્ય જ નથી. તમે ધર્મથી આકર્ષાયા છો
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy