________________
દ્વેષી છે. તેને પંછી પૂછો કે તારે ક્યાં જવું છે તો કોરો મોલે જ્યું છે. પણા તત્વથી તેને મુક્તિનો વેષ છે. કારણ તેને તેના વિરોધી તત્વ પર ગાઢ રાગ છે જેને અંધારું ગમતું હોય તેને અજવાળા તરફ દ્વેષ રહેવાનો, જેને આરોગ્ય ગમતું નથ તેને ગ ૫૨ લેષ દેવાનો શ્રીમંતાઈ ગમે તો ગરીબાઈ ૧૬ દ્વેષ જ હોય. એક ગાઢ રાગ બીજા ૫૨ પરિણમન પામે છે. બન્નેને સાથે રાખી શકાય નિ
n
'
દાંતી સંસારની ગાઢ રાગ ઝાંતી મુક્તિની સભાઃ ગાઢ રણ ચૈટલે ! સાહેબજીઃ- મુક્તિનો લેખ કઈ ભૂમિકામાં આવે તે અર્જુનબંધક દશામાં આવે. ગુણના અહેષ માટે થમાવતની વાત હતી. હવે આ અશ્રુનળ દશાનું લક્ષણ શું1 ભવ એટલે સંસાર
જૈને સંસાર ઉપર બહુમાન નથી એનું નામ અપુનર્બંધક જીવ. બહુમાન શબ્દ બંધ તમે કૈટલી વખત વાપરી છો. જેમકે લાગ પ્રત્યે બહુમાન છે. આ બહુમાનનો અર્થ સમજે છો! વ્યા વ્યક્તિ પ્રત્યે માન છે. સદ્ભાવ છે આદર છે. હવે તમે શું બોલો છો! બહુમાન છે. જેમ · બીજી વ્યક્તિ છે, બીજી વસ્તુ છે તેના ઉપર માન છે તેના કછ્તાં આના પર ચઢિયાતું માન હૈં, તમે બોલો છો 8 ભગવાન પુર બહુમાન છે. હા, પણ તે નપાસવા જેવું ૐ ૐ બહુમાન છેડે નહીં? આયુ બહુમાન ક્યારે કહેવાથી આ ભેંસારમાં કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ પર માન નથી તેટલું માન પરમાા પર છે. સભા:- દેવ-ગુરુ-ધર્મ ત્રણે પર બહુમાન એઈએ સાટેજી:- પીલાં એક ૫૨ લાવો પછી આછી ત્રણ પર જઈશું.
ૐ
ܕ
૧૦૧