________________
ઇન્દ્રિય પ્રકાર
સ્પર્શ
રસ
ગંધ
ચક્ષુ
શ્રોત
૫
८
૫(૬)
.
૫
શુભ-અશુભ| રતિ-અતિ
.
.
૨
.
-
ર
ર
પરિશિષ્ટ
૩
૩
૩
સચિત વિકારના અચિત મિશ્ર | કુલ પ્રકાર
1249
૯૬
૬૦(૭૨)
૧૨
૬૦
૧૨
૨૩(૨૪)
૨૪૦(૨૫૨)
નોંધ : ઘણા મીઠું-Salt, ને મધુર રસથી જુદો ખારો રસ ગણે છે તેના મતે ૬ રસ થવાથી ૭૨ વિકાર થાય છે તે અપેક્ષાએ કુલ ૨૫૨ પ્રકારના વિકાર છે.
વિકાર એટલે જેને ફરી ભોગવવાનું મન થાય તે.
જે ડૂબેલા છે તેને જે તારે છે તે પરમાત્માનુ દેણું ચૂકવે છે. સદ્ગુરૂ આ પ્રમાણે અન્યોને તારવામાં સહાયક બને છે અને દેણુ ચૂકવે છે.
ઇંદ્રિયજન્ય શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિ વિષયોમાં આસક્ત આત્માઓ, વિવિધ વિષયોના સંયોગ-વિયોગમાં અજ્ઞાન અને સંમોહને કાંરણે રતિ-અતિ રૂપ મોહ કરીને, ક્રોધ-માન-માયા અને લોભ પરિણામથી અનેક પ્રકારના કર્મોનું બંધન પ્રાપ્ત કરે છે. વળી તે શુભાશુભ કર્મબંધના ઉદયના યોગે તે જીવને ફરી પાછા આ સંસારમાં અનેક પ્રકારના અનુકૂળ પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થયા કરે છે. ફરી પણ તે કર્મોદયે પ્રાપ્ત ઔદયિકક્ષણિક અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં આત્મ-સ્વરૂપના અજ્ઞાની આત્મા અજ્ઞાન અને સંમોહને લઇને, ફરી રિત-અરિત કરીને નવાં કર્મો બાંધે છે. આ રીતે અનાદિથી મિથ્યાદષ્ટિ-અજ્ઞાની આત્મા આ સંસારમાં ચારે ગતિમાં ચોરાશી લાખ જીવાયોનિમાં અને ચૌદ રાજલોક વ્યાપી ક્ષેત્રમાં