________________
૩૮ : તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ
વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૯, ચૈત્ર વદ-૦)) સોમવાર, તા. ૨૮-૪-૧૯૩૦
કયો સંઘ પૂજ્ય છે ? ♦ કયો સંઘ, સંઘ નથી :
♦‘તું સાધુ થયો છે ?'
માતા-પિતાનો ત્યાગ ક્યારે ?
યતિનો વેષ ધર્યો પણ સંસાર તજ્યો નથી.
સાધુ સસાર ત્યજી કેમ નીકળ્યો છે ?
સાધુની નિંદા કરે, તે સાધુ ન રહી શકે.
♦ નિંદા તો નવરા હોય તે કરે !
♦ ખંડન વિના મંડન થાય જ નહિ :
♦ પ્રતિક્રમણમાં પાપનું ખંડન રોજ ચાલુ જ છે ઃ.
♦ વસ્તુસ્વરૂપ સમજાવવું એ નિંદા નથી :
પરમાનંદભાઈની ચેલેન્જ :
ઉંદરો અને ઉંદરોનો રાજા ઃ
મલ્લની બહાદુરી :
આત્માની અનંત શક્તિઓ પાસે પાપીઓ લાચાર છે ઃ
-
છીછરા ભસ્યા વિના રહી શકે જ નહિ :
૭ ધર્મદ્રોહી કોઈ પણ કામ માટે નકામા છે :
૦ પારકાની ચિંતાથી લાભ શો ?
•
ભાટ કદી ભૂખે ન મરે :
સંઘ માટે પણ સવઘ ન થાય :
સોનાની છરી પેટમાં ન ખોસાય :
•
૦ ઘરનું બોલવું હોય તેને બધા વાંધા :
♦ સીધો વાદી અને વાંકો વાદી :
♦ સીધા વાદીની વાદની રીત : ૦ સાધુની આશિષ શા માટે ?
ઈશ્વર કર્તૃત્વમાં આવતા વાંધા : મુક્તિ માટે થતી પૂજા એ પૂજા છે ઃ શ્રાદ્ધવિધિમાં આવતાં વિધાનોનો હેતુ : આશાતનાનો ભય કોને હોય ? ♦ એવાનો સહવાસ છોડી દો !
·
કયો સંઘ તીર્થંક૨વત્ પૂજ્ય ? તીર્થને નમવાનાં ત્રણ કારણો : • ઉપસંહાર :
118