________________
પિંડવાડાના ચોમાસામાં સિદ્ધાંતમહોદધિ, અમારા શ્રી સંઘના પરમ ઉપકારી પૂ. જ જ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના જન્મથી જ આ પાવન બનેલી પિંડવાડાની ધરતી પર વિ. સં. ૨૦૫૩નું ચોમાસું નિ જ પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર, ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ છે છે શ્રીમદ્વિજય જયઘોષસૂરિ મહારાજનું વિશાળ સમુદાય સાથે થયું. આ જ પ્રવેશદિનથી જ શ્રી સંઘમાં આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસનું જ વાતાવરણ જામ્યું હતું. દિનપ્રતિદિન વિવિધ અનુષ્ઠાનો, મહોત્સવો,
તપસ્યા અને આરાધનાની હારમાળા ચાલુ થઇ. " જ 3 મહાશુદ્ધિ 3 બાવનજિનાલય મહાપ્રદક્ષિણા,
શંખેશ્વર દાદાના અઠ્ઠમ તપ, મહાસ્નાત્ર મહોત્સવ, અરિહંત વંદનાવલી,
મહાપૂજા, 3 મહાઆરતિ,
સામુદાયિક અષ્ટપ્રકારી પૂજા,
તીર્થોની ચૈત્યપરિપાટી, િ3 યુવામિલન,
સાધર્મિક ભક્તિ, જ છે. માસક્ષમણ-સિદ્ધિતપની તપસ્યા,
શાશ્વતી ઓળીની આરાધના, જ છે ૧ લાખ નવકારમંત્રનો જાપ,
૪૫ આગમ વંદના, જો કે પંચાહ્નિકા મહોત્સવો,
છે ૧ લાખ સરસ્વતી મંત્રનો જાપ, જ છે. શત્રુંજયતીર્થની ભાવયાત્રા,