________________
શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દક્ષાશતાબ્દી ગ્રંથમાળા-પુષ્પ-૧૮ પુસ્તકનું નામ : શ્રમણ ધર્મ (ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૨) પુનઃપ્રકાશન : ૫૦૦ નકલ. સાહિત્યસેવા : ૧૦૦/કર્તા: પૂ. મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર સંક્ષેપકાર : પૂ.મુ.શ્રી સંયમકીર્તિવિજયજી મહારાજ પૂર્વ પ્રકાશક: સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ
ભણ ધર્મ - ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૨
. ISBN 81-87163-65-8 -
સાહિત્ય સેવા : 100-00 પ્રથમ આવૃત્તિ – વિ. સં. 2061 નકલ :1000 દ્વિતીય આવૃત્તિ - વિ. સં. 2068 નકલ 500
(સૂચના) આ ગ્રંથ “જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત કરાયેલો હોવાથી કોઈપણ ગૃહસ્થ એનું પૂરું મૂલ્ય જ્ઞાનનિધિ'માં ચૂકવીને જ એની માલિકી કરવી. ગૃહસ્થોએ આ ગ્રંથ વાચવા માટે સુયોગ્ય નકરો જ્ઞાનનિધિમાં આપવો જરૂરી છે.
વિ.સં. ૨૦૧૮ ઈ.સ. ૨૦૧૨ શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી વર્ષ
Y8 મકરાઇ
૦ મુદ્રણસહયોગ - પ્રાપ્તિસ્થાન ૦
જન્સાઈ પદાજીત જેને આરાધના ભવન, પાછીયાની પોળ, રીલિફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૫૩૯૨૭૮૯ * E-mail : sanmargprakashan@gmail.com