SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમના હેથળ - સ્વરૂપને જાણે છે તે - તે સીદનો ત્યt - વનસ્પતિકાય વિગેરે પકાયના શસ્ત્રરૂપ અગ્નિના લેવો - સ્વરૂપને જાણે છે. ભાવાર્થ સંસારમાં જેટલા પણ એકેન્દ્રિય પ્રાણી છે એમાં સૌથી મોટું (વનસ્પતિ) અર્થાત્ વૃક્ષો જ મોટા હોય છે. કારણ વનસ્પતિની અવગાહના ૧૦૦૦ યોજન કરતા વધારે છે. બાકી ૪ સ્થાવરની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ જ છે. એટલે તેઓને દીર્ઘલોક કહેલ છે. અગ્નિ તેઓને બાળી નાખે છે, ત્રસકાયને પણ બાળી નાખે છે, એટલે જ અગ્નિને "દીર્ઘલોકશસ્ત્ર" કહેલ છે. ખરેખર સંયમ જ એક એવી વસ્તુ છે કે જેનાથી કોઈપણ પ્રાણીનો ઘાત થતો નથી માટે એને "અશસ્ત્ર” કહેલ છે. તે ૩૨ // भावार्थ :- संसार में जितने भी एकेन्द्रिय प्राणी हैं उन सब से वनस्पति अर्थात् वृक्ष ही बड़ा होता है। क्योंकि अवगाहना १००० योजन झाझेरी है। बाकी चार स्थावर की अवगाहना अंगुल के असंख्यात भाग मात्र ही है । इसलिए उसे 'दीर्घलोक' कहा है । अग्नि उसे जला डालती है इसलिए अग्नि को 'दीर्घ लोक शस्त्र' कहा है । संयम ही एक ऐसी वस्तु है जिससे किसी भी प्राणी का घात नहीं होता है अतः उसे 'अशस्त्र' कहा છે. રૂ૫ / कैः पुनरिदमेवमुपलब्धमित्याह वीरेहिं एवं अभिभूय दिटुं, संजएहिं सया जत्तेहिं સયા મિર્દ રૂરૂ I संयतैः सदा यतैः सदा अप्रमत्तैर्वीरेः- तीर्थकृद्गणधरैः एतद् - अग्निशस्त्रं ज्ञानावरणीयादीनि ગામમૂળ કૃતિ / રૂરૂ II - 2 અવયા- સયા - સદા સપનરોહિં - પ્રમાદ વગરના અને સયા - સદા નદિ - અતિચાર રહિત મૂલગુણ અને ઉત્તરગુણના પાલનને માટે પ્રયત્ન કરવાવાળા સંગ - સંયમી વહિં - વીર - તીર્થકરોએ બૂથ - પરિષહ - ઉપસર્ગ અને જ્ઞાનાવરણીયાદિ કર્મોનો પરાભવ કરીને પડ્યું - આ વિડું – દેખેલું છે. અર્થાત્ અગ્નિને શસ્ત્રરૂપ અને સંયમને અશસ્ત્રરૂપ દેખેલું છે. . ભાવાર્થ :- કેવલજ્ઞાની ભગવંતોએ આ પ્રમાણે ફરમાવેલ છે કે અગ્નિ સમસ્ત પ્રાણિયોનું ઘાતક શસ્ત્ર છે અને સંયમ સમસ્ત પ્રાણિયોનું રક્ષણ અશસ્ત્ર છે. એટલે મુનિઓને અગ્નિના આરંભનો ત્યાગ કરી શુદ્ધ સંયમના યોગોનું પાલન કરવું જોઈએ. / ૩૩. भावार्थ :- केवलज्ञानी पुरुषों ने यह फरमाया है कि अग्नि समस्त प्राणियों का घातक शस्त्र है और संयम समस्त प्राणियों का रक्षक अशस्त्र है अतः मुनि को अग्नि के आरम्भ का त्याग कर शुद्ध संयम का पालन #રના વારિ II રૂરૂ I િગાવાવાળ સૂa9999999990496969696969 ર૭)
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy