________________
સૂત્ર સંવેદના
આવશ્યક ક્રિયાના સૂત્રો ભાવગ્રાહી વિવેચન સાથે
ભાગ–s
• પ્રતિક્રમણની વિધિ અને તેના હેતુઓ • પૌષધના સૂત્રો, વિધિ અને તેના હેતુઓ • પચ્ચક્ખાણના સૂતો અને તેની સંવેદનાઓ
: સંકલનઃ પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ચરણશ્રીજી મહારાજના શિષ્યા પરમ પૂજ્ય વિદુષી સાધ્વીજી શ્રી ચન્દ્રાનનાશ્રીજી મહારાજના શિષ્યા
સાધ્વીજીશ્રી પ્રશમિતાશ્રીજી
'BEાર્સ
: પ્રકાશકઃ
જન્માર્ગ પ્રકાશન જેને આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧.ફોન-ફેક્સ: ૨૫૩૫૨૦૭૨