________________
માંડલાં
૧૨૯
પ્રચુર પ્રમાણમાં જીવાત્યત્તિ થઈ જાય છે ત્યારે એક પગલું પણ માંડવું ઉચિત નથી. પરંતુ મારું શરીર ઔદારિક છે. તેની હાજતો ટાળવી અનિવાર્ય છે. તેથી આ માટે મેં પ્રતિલેખન આદિ કરી યોગ્ય સ્થાનો નક્કી કરી રાખ્યા છે. જેથી રાત્રિમાં હું જયપૂર્વક તે સ્થાનોમાં પાટષ્ઠાન કરી શકું. આમ કરવાથી જીવો પ્રત્યેની મારી કટુ જીવંત રહેશે અને સંયમના ભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં કરતાં હું આત્મકલ્યાણ સાધી શકીશ.”