________________
૩૧૦
સભા પ્રકાશન જૈન આરાધના ભવન, પાળીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧
Ph.:25392789, E-mail :
[email protected]
પુસ્તકો માટે આજીવન સભ્ય ફી માત્ર રૂ. પ૦૦૦/
માત્ર રૂ. ૫૦૦૦ જેવી નજીવી રકમમાં જીવનભર માટે જીવનને અધ્યાત્મના ઉજાસથી ભરતા પુસ્તકો ઘરબેઠાં જીવનભર મેળવો!
જન્મા પ્રદાશન દ્વારા પ્રકાશિત થતાં પુસ્તકો જૈન આચાર, વિચાર અને તત્ત્વજ્ઞાનને ખૂબ જ સરળ ભાષામાં, સુબોધ શૈલીમાં, આકર્ષક રૂપરંગમાં પ્રસ્તુત કરે છે.
છેલ્લા વીસેક વર્ષોમાં લગભગ ૩૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. એક એક પુસ્તકે કંકનાં જીવન પલટ્યાં છે, નવી દૃષ્ટિ આપી છે, મૂરઝાયેલી ધર્મચેતનાને ફરીથી જીવતી અને જાગતી કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. સન્માર્ગનું દરેક પ્રકાશન અને અધિકૃત રેફરન્સ બુકનું કામ સારે છે.
પ્રતિવર્ષ લગભગ ૮૦૦ થી ૧૦૦૦ પાનાં જેટલું શાસ્ત્રાનુસારી માર્ગસ્થ સાહિત્ય ઘેરબેઠાં પ્રાપ્ત થશે.
માત્ર લાભ જ લાભ આ યોજનામાં હોઈ આજે જ રૂ. ૫૦૦૦/- ભરી સભા પ્રકાશન - પુસ્તક યોજનાના આજીવન સભ્ય બનો.
પુસ્તકો માટે આજીવન સભ્ય ફી માત્ર રૂ. ૫૦૦૦/