________________
અધ્યયન ૧૦
ત
તર્ક સ્વરૂપ
પ્રાચીન કાળથી ‘તક’શબ્દ ભિન્ન ભિન્ન અથમાં વપરાતા આવ્યેા છે. અહીં તર્કના અથ છે ગૌતમેાક્ત સેાળ પ્રદાર્થાંમાંના એક પદા. તે પ્રમાણનું સહાયક એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે. કેટલાક તક ને કેવળ અનુમાનપ્રમાણને જ સહાયક માને છે જ્યારે કેટલાક તેને પ્રમાણમાત્રના સહાયક માને છે.
ધમીના જે તત્ત્વતા નિશ્ચય જન્મ્યા હોતા નથી તે તત્ત્વને નિશ્ચય કરવા માટે જે પ્રમાણ કાય કરે છે તેને તક સહાય કરે છે. અર્થાત્ સ યિત એ ધમાંથી આ ધમ'માં જ પ્રમાણ પ્રવૃત્ત થઈ શકે, આમાં નહિ; આ ધ'માં જ પ્રમાણની અનુજ્ઞા હોઈ શકે, આમાં નહિ' એ પ્રકારનું જે વિશિષ્ટ પ્રકારનું માનસ જ્ઞાન જન્મે છે તે તક છે. તે પોતે પ્રમાણ નથી કે પ્રમાણુકુળ તત્ત્વનિશ્ચય પણ નથી પરંતુ તે તે પ્રમાણનુ ં અનુગ્રાહક યા સહાયક એક જાતનું જ્ઞાન છે.૨
છે
ભાષ્યકાર તકનું સ્વરૂપ સમજાવવા નીચે પ્રમાણે દૃષ્ટાંત આપ્યું છે. અર્થાને જાણનારા જે આત્મા તેના તત્ત્વને—સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા થાય છે. પછી આત્માને વિશે સશય જન્મે છે કે શું તે ઉત્પત્તિધમક (=અનિત્ય) છે કે અનુત્પત્તિધર્માંક (=નિત્ય), અર્થાત્ આત્માની ઉત્પત્તિ થાય
છે કે નહિ ?
આ શંકાનું સમાધાન કેવી રીતે થાય ? એ પરસ્પર વિરેાધી ધર્માં
એકને પરિત્યાગ કરી ખીજાને ધર્મો કયા છે એ કેવી રીતે
હવે
તેા એક ધમીમાં રહી શક્તા નથી. એમાંથી સ્વીકાર કરવા જોઈ એ. પર ંતુ એમાં યથા જાણી શકાય ?
આવી સંશયાવસ્થામાં તકનું પ્રયાજન છે. સંદિગ્ધ પક્ષામાંથી જે બાજુ કારણની—હેતુની–પ્રમાણની ઉપપત્તિ જણાય છે તેની સંભાવના માનવામાં આવે છે. આ સંભાવના એ જ અનુજ્ઞા છે અને એ જ તક છે. આ સંદેહા