________________
૨૫૪
વદન
એક સ્થાને કરી છે. એટલે, સર્ગોત્પત્તિ માટે, સરમે પરમાણુના આદ્ય કર્મ માટે અને પ્રલયાને સર્વ જીવોનાં કર્મોને વિપાકે—ખ કરવા માટે તૈયાયિકને ઈશ્વરની જરૂર નથી.
(૩) અહીં ઈશ્વર એ જીવન્મુકત જ છે અને જીવન્મુકત આત્મા પિતાનાં સંચિત કર્મોને છેલ્લા જન્મમાં ભેગવી લેવા નિર્માણકાને ઉત્પન્ન કરે છે એવું ફલિત કર્યું છે, તે (a) વાસ્યાયન જીવન્મુક્તને માને છે ? (b) તેણે છેલ્લા જન્મમાં સંચિત કર્મો ભોગવી લેવાં જોઈએ એવું એ માને છે? (c) તે નિર્માણકયની કલ્પના સ્વીકારે છે?
વાસ્યાયન જીવનનુતની માન્યતા સ્વીકારે છે. તેમના પોતાના જ શબ્દો છે–વધિ વિવિગતો મુજી ગાયમાત્ર ૪.૨.૨ | - જીવન્મુકતે છેલ્લા જન્મમાં પોતાનાં બધાં પૂર્વકૃત કર્મો ભેગવી લેવાં જોઈએ એવું વાત્સ્યાયન સ્વીકારે છે. તેમના પોતાના જ શબ્દો છે–તા પૂર્વ-. कर्माणि ह्यन्ते जन्मनि विपच्यन्त इति । न्यायभा० ४.१.६४ ।
વાસ્યાયન નિર્માણકાર્યની કલ્પનાને સ્વીકારે છે. તેમના પિતાના જ શબ્દો छे-योगी खलु ऋद्धौ प्रादुर्भूतायां विकरणधर्मा निर्माय सेन्द्रियाणि शरीरान्तराणि तेषु યુપર્યાવુપમ રામ રૂ.૨.૨૨ જયંતની ન્યાયમંજરીમાં નિર્માણ કાયની પ્રક્રિયાનો ઉલ્લેખ છે. આ સંદર્ભમાં એ ધ્યાનમાં રાખીએ કે વાત્સ્યાયન પિતે એગની સાધનાપ્રક્રિયાથી પૂરેપૂરે પરિચિત છે અને તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે યુગનાં બધાં અંગોનો અભ્યાસ જરૂરી માને છે.
(૪) વાત્સ્યાયને ઈશ્વરને સર્વજ્ઞાતા તરીકે સ્વીકાર્યો છે. શું જીવન્મુક્તને વાસ્યાયન સર્વજ્ઞ ગણે છે ?
બધાં જ દ્રવ્યોનું, તેમના બધા પર્યાય (=અવસ્થાઓ) સાથે, જ્ઞાન ધરાવનાર એ સર્વનો અર્થ સાંખ્ય-ગદર્શનને અભિપ્રેત છે. સાંખ્યયોગનો જીવન્મુક્ત અન્તજ્ઞાન (જ્ઞારજ્ઞાન-વિશેકસિદ્ધિ) ધરાવે છે અને બધા જ રેયોને જાણે છે. વાસ્યાયનને ‘સર્વનો આવો અર્થ અહીં અભિપ્રેત છે કે કેમ તે ચોક્કસપણે કહી શકાય નહિ. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે વાસ્યાયન સંદર્ભ પ્રમાણે “સર્વજ્ઞ’નો જુદો જુદો અર્થ કરે છે. ઇન્દ્રિય પોતપોતાના નિયત વિષયને ગ્રહણ કરે છે જ્યારે આત્મા રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ અને શબ્દ એમ પાંચેયને ગ્રહણ કરે છે, એટલે આત્મા “સર્વજ્ઞ છે અને તેથી ઈન્દ્રિયથી ભિન્ન છે એવું