________________
૨૩૦
યગ્દર્શન
સિવાય બીજા કોઈ વિષય ઉપર ચિત્ત એકાગ્ર કરવા જતાં આ અંતરાયો ચિત્તને વિક્ષિપ્ત કરે છે જ્યારે ઈશ્વર ઉપર ચિત્તને એકાગ્ર કરવા જતાં આ અંતરાયો ચિત્તને વિક્ષિપ્ત કરવા અસમર્થ બની જાય છે. એટલે, આ યોગાંતરાયોને જીતવા ઈશ્વર ઉપર ચિત્તને સ્થિર કરવાનો અભ્યાસ કરવો જોઈએ અને સાથે સાથે બીજા વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવો જોઈએ.
પાદટીપ
૧ યોગસૂત્ર ૧. ૩૦ ।
૨ યોગસૂત્ર . ૩૧ ।
૩ તતઃ પ્રત્યે શ્વેતનાધિપમોન્તરાયામાવર્ષ । યોગસૂત્ર ૧. ૨૧ ।