SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ યગ્દર્શન સિવાય બીજા કોઈ વિષય ઉપર ચિત્ત એકાગ્ર કરવા જતાં આ અંતરાયો ચિત્તને વિક્ષિપ્ત કરે છે જ્યારે ઈશ્વર ઉપર ચિત્તને એકાગ્ર કરવા જતાં આ અંતરાયો ચિત્તને વિક્ષિપ્ત કરવા અસમર્થ બની જાય છે. એટલે, આ યોગાંતરાયોને જીતવા ઈશ્વર ઉપર ચિત્તને સ્થિર કરવાનો અભ્યાસ કરવો જોઈએ અને સાથે સાથે બીજા વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવો જોઈએ. પાદટીપ ૧ યોગસૂત્ર ૧. ૩૦ । ૨ યોગસૂત્ર . ૩૧ । ૩ તતઃ પ્રત્યે શ્વેતનાધિપમોન્તરાયામાવર્ષ । યોગસૂત્ર ૧. ૨૧ ।
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy