________________
વા પ્રત્યય પ્રાફકાલમાં વિહિત છે.
તુ વસ્તૃ તિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તુલ્યકર્તકાર્થક જ નિમીત્યાદ્રિ ગણપાઠમાંના ધાતુને તેમ જ મેલ્ ધાતુને ધાતુના સંબન્ધમાં વિકલ્પથી વવા પ્રત્યય થાય છે. તેથી ચૈત્રસ્થાનિકીનને મૈત્રી સતિ અહીં ઉભયક્રિયા(નિમીલન અને હસન)નો કર્તા ભિન્ન હોવાથી આ સૂત્રથી નિ + મીનું ધાતુને વસ્ત્ર પ્રત્યય થતો નથી. પરંતુ વર્ધ-રૂ૧૨૪ થી મન પ્રત્યય થાય છે. અર્થ - ચૈત્રના આંખ મીંચ્યા પછી મૈત્ર હસે છે.
અહીં યાદ રાખવું જોઈએ કે - ગાળી નિમીત્ય હસતિ .. ઈત્યાદિ સ્થળે આ સૂત્રથી વર્તી પ્રત્યય વિકલ્પથી વિહિત હોવા છતાં વિકલ્પપક્ષમાં ઉદાહરણ આપ્યું નથી. એનું કારણ એ છે કે એવા સ્થળે નિ + મીન વગેરે ધાતુને કોઈ પ્રત્યયની પ્રાપ્તિ નથી. આગળના (ઉત્તર) સૂત્રોમાં જ્યાં શાસિત્વા મુ . ઈત્યાદિ સ્થળે વિકલ્પપક્ષમાં વા પ્રત્યય ન થાય ત્યારે ગાયતે મોવડુમ્ ... ઈત્યાદિ યથાપ્રાપ્ત પ્રત્યયના ઉદાહરણ આપ્યા છે. ત્યાં પણ એ તો યાદ રાખવું જોઈએ કે પ્રવાતા અને વર્તમાનતા
ધાત્વર્થમાં ક્રમશઃ બંને ઉદાહરણમાં જણાય છે. તેમ જ મુગુ ધાત્વર્થમાં ક્રમશઃ બંન્ને ઉદારહણમાં વર્તમાનકાલતા અને ભવિષ્યકાલતા જણાય છે. એટલે એ બંને ઉદાહરણમાં અર્થભેદ તો છે જ. અર્થની સમાનતા તો નથી જ. આથી એમ જણાય છે કે આ સૂત્ર (પ-૪-૪૬) થી માંડીને સૂ.. ૧-૪-૮૩ સુધીના વક્વા પ્રત્યયાદિવિધાયક સૂત્રોમાં વિકલ્પપક્ષમાં જ્યાં અન્યપ્રત્યયની પ્રાપ્તિ હોવા છતાં ઉદાહરણ નથી, ત્યાં અન્યપ્રત્યય થાય છે. જ્યાં અન્યપ્રત્યયની પ્રાપ્તિ છે ત્યાં તેમજ અર્થભેદવાળા ઉદાહરણોથી અતિરિક્ત સ્થળે પ્રયોગો થતા નથી માટે ઉદાહરણો આપ્યા નથી. કદ્દા.
૨પ૭