SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રથી TM પ્રત્યય ન થવાથી ‘માવા૦ ૧-૩-૧૮’ થી થગ્ પ્રત્યય. જ્ઞિતિ ૪-રૂ-૧૦' થી હસ્ ના લ ને વૃદ્ધિ ના આદેશાદિ કાર્ય થવાથી હાસ: આવો પ્રયોગ થાય છે. અર્થ- હસવું. ૧૨૩॥ अनट् ५।३।१२४॥ નપુંસકલિંગમાં ધાતુને ભાવમાં ગટ્ (ગન) પ્રત્યય થાય છે. अनट् માં ર્ અનુબંધનું પ્રયોજન આ સૂત્રમાં નથી. પરન્તુ ઉત્તર સૂત્રોમાં (પૂ.નં. ૧-૩-૧૨૬ વગેરેમાં) છે. ગણ્ ધાતુને આ સૂત્રથી અનટ્ પ્રત્યય વગેરે કાર્ય થવાથી ગમનમ્ આવો પ્રયોગ થાય છે. અર્થ- જવું તે. ૧૨૪॥ यत्कर्मस्पर्शात् कर्त्रङ्गसुखं ततः ५ | ३|१२५ ।। જે કર્મના સ્પર્શથી કર્તાના અંગને સુખ થાય છે, તે કર્મવાચક પદથી પરમાં રહેલા ધાતુને નપુંસકલિંગમાં ભાવમાં બનાવ્ (ગન) પ્રત્યય થાય છે. પૂર્વસૂત્ર (૧-૩-૧૨૪) થી ધાતુમાત્રને અનટ્ પ્રત્યય સિદ્ધ હોવા છતાં નિત્ય ઉપપદસમાસ માટે આ સૂત્રથી અનટ્ પ્રત્યયનું પુનર્વિધાન છે. પયઃપાનમ્ સુદ્યમ્ અહીં પયત્ સ્વરૂપ કર્મના સ્પર્શથી કર્તાના શરીરને સુખ થતું હોવાથી તાદૃશ કર્મવાચક પયત્ નામથી પરમાં રહેલા પા ધાતુને આ સૂત્રથી બન ્ પ્રત્યય. ‘કહ્યુń૦ રૂ-૧-૪૧’ થી સમાસાદિ કાર્ય થવાથી યઃપાનમ્ આવો પ્રયોગ થાય છે. અર્થ- દુધ પીવું સુખકર છે . = જ્ન્મતિ વિમ્?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ જે કર્મના જ (કર્તા વગેરે નહિ) સ્પર્શથી કર્તાના અંગને સુખ થાય છે તાદૃશ કર્મવાચક જ નામની પરમાં રહેલા ધાતુને નપુંસકલિઙ્ગમાં ભાવમાં અર્ પ્રત્યય થાય છે. તેથી યૂનિષ્ઠાવા ઉત્થાન સુલમ્ અહીં તૃષ્ઠિા કર્તાના અંગને સ્વસ્પર્શથી સુખોત્પાદક હોવા છતાં તાદૃશ અપાદાનવાચક નામથી પરમાં રહેલા ૨૧૧
SR No.005829
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 06
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy