SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ अणिगि प्राणिकर्तृकानाप्याणिगः ३।३।१०७॥ વળાવસ્થા માં પ્રાણી જેનો કર્તા છે એવા અકર્મક ધાતુને |િ પ્રત્યય થયા બાદ અર્થાત્ તાદૃશ ળિ પ્રત્યયાન્ત તે ધાતુને કત્તમાં પરસ્મપદ થાય છે. ચૈત્ર માસ્તે અહીં અસિગવસ્થામાં કાણું ધાતુનો કર્તા ચૈત્ર પ્રાણી છે અને તે ધાતુ અકર્મક પણ છે. તે માધાતુને પ્રયોવસ્તૃ૦ રૂ-૪-૨૦” થી nિ[ પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન ગતિ ધાતુને જિત: રૂ-રૂ-૨૬' થી પ્રાપ્ત આત્મપદનો બાધ કરીને આ સૂત્રની સહાયથી કત્તમાં પરસ્મપદનો વર્તમાનાનો તિવુ પ્રત્યય વગેરે કાર્ય થવાથી વાસતિ વૈત્રમ્ આવો પ્રયોગ થાય છે. અર્થ- ચૈત્રને બેસાડે છે. મળતિ ઝિમ્? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વિસ્થા માં જ (ગમે તે અવસ્થામાં નહીં) જે અકર્મક ધાતુનો કર્તા પ્રાણી છે તે પ્રિયાન્ત ધાતુને કત્તામાં પરસ્મપદ થાય છે. તેથી મારોદય : સ્વયમેવ (અહીં ગાદિ ધાતુને “ઘાતી રૂ-૪-૮૬’ થી આત્મપદ થયું છે.) આ પ્રમાણેની ળિયાવસ્થા માં સારહિ ધાતુ અકર્મક અને પ્રાણિકતૃક હોવાથી મારોહમાં સ્વયં નં પ્રયુ - આ અર્થમાં ધાતુને TMપ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન કાદિ ધાતુને આ સૂત્રની સહાયથી પરસ્મપદ ન થવાથી “જિત: રૂ-રૂ-૨૧ થી આત્મપદનો તે પ્રત્યય વગેરે કાર્ય થવાથી મારોહ તે (નમ્ સ્તપ:) આવો પ્રયોગ થાય છે. અર્થ - (હાથી પર માલિક) ચઢે છે. | ત વાર વિમ્ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ગળનું જ અવસ્થામાં (અશ્યન્ત અવસ્થામાં નહીં) જે અકર્મક ધાતુનો ક પ્રાણી છે, તે [િ પ્રત્યયાન્ત ધાતુને કત્તામાં પરસ્મપદ થાય છે. તેથી રેતયતે ચૈત્રઃ આ અસિગવસ્થામાં (અણ્યન્તાવસ્થામાં નહીં) ચુરાદિ ગણનો ળિ પ્રત્યયાન્ત રેતિ ધાતુ અકર્મક પ્રાણિકતૃક હોવાથી તેને રેતીમાન પ્રયુત્તે આ અર્થમાં ઉપર જણાવ્યા મુજબ [િ પ્રત્યયાદિ
SR No.005827
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy