SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર જણાવ્યા મુજબ આત્મપદનું વિધાન કરવા માટે આ સૂત્રનો આરંભ છે. પરિમોહતિ ચૈત્ર માયામયતે સ; સાયસિયતે મિત્ર पाययते बटुम्; धापयते शिशुम्; वादयते बटुम्; वासयते पान्थम्; दमयते अश्वम्, आदयते चैत्रेण; रोचयते मैत्रम् भने नर्तयते नटम् मा णिग् પ્રત્યયાન અનુક્રમે પરિ+મુ; ગાય; ગાય; T (૨); ઘે (૨૮); વ, વત્ (૧૨); રમું સત્ ર્ અને નૃત્ ધાતુને આ સૂત્રની સહાયથી પ્રધાન ફલાશ્રય કત્તમાં આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થાય છે. અર્થ ક્રમશ ચૈત્રને મુગ્ધ કરે છે. સપને ખવરાવે છે. મૈત્રને પ્રયત્નશીલ બનાવે છે. નાના છોકરાને પીવરાવે છે. નાના છોકરાને ધવરાવે છે. નાના છોકરાને બોલાવે (ભણાવે) છે. મુસાફરને રોકે છે. ઘોડાનું દમન કરે છે. ચૈત્રને જમાડે છે. મૈત્રને ખુશ કરે છે. નટને નચાવે છે. પા, ઘે; ત્ અને નૃત્ત ધાતુને “વાહી 10 રૂ-રૂ-૧૦૮ થી અને પરિ+મુહૂ વગેરે ધાતુઓને “ળિf૦ રૂ-રૂ-૧૦૭” થી આત્મપદનો નિષેધ હતો તેનો નિષેધ આ સૂત્રથી થાય છે. અર્થાત્ આ સૂત્ર અપવાદનો અપવાદ છે.૨૪ -શિતઃ પારાશા હું અથવા ૬ જેમાં રૂતુ છે. એવા (ક્ષિત અને તિ) ધાતુઓને પ્રધાન ફાવતું કત્તામાં આત્મપદ થાય છે. ધનતે અને તે અહીં ત્િ નું ધાતુને અને જિતુ કૃ ધાતુને આ સૂત્રની સહાયથી પ્રધાન ફલવતુ કત્તમાં આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થયું છે. અર્થક્રમશઃ - પોતાના માટે પૂજા કરે છે. પોતાના માટે કરે છે. જીવતીયેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ હિન્દુ અને ત્િ ધાતુઓને પ્રધાન લવત જ કત્તમાં આત્મપદ થાય છે. તેથી વનતિ અને દુર્વત્તિ અહીં કર્તા પ્રધાન ફલવદ્ ન હોવાથી આ સૂત્રથી હિન્દુ વનું ધાતુને અને જિતુ ૐ ધાતુને આત્મપદ ન થવાથી “શેષા૦ રૂ-રૂ ૭૫
SR No.005827
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy