________________
મનાતો ન હોવાથી ગામ્ આદેશની પૂર્વે રહેલા ધાતુને દ્વિત્યાદિ કાર્ય થતું નથી – એ યાદ રાખવું. અર્થ - ચેષ્ટા કરી.
નિષેધનું ઉદાહરણ - િધાતુને પરીક્ષા ના સ્થાને --મૃ૦ રૂ-૪૧૦” થી ના આદેશ અને તેને (મામ્ ને) તિવમા તથા છ ધાતુનો અનુપ્રયોગ. સામ્ ની પૂર્વે રહેલા પી ધાતુને કત્તમાં કોઈ પણ સૂત્રથી આત્મપદનું વિધાન ન હોવાથી સામ્ આદેશની પરમાં અનુકયુ છે ધાતુને “શિતઃ રૂ-રૂ-૨૬' થી પ્રાપ્ત આત્મપદનો આ સૂત્રની સહાયથી નિષેધ થવાથી “શેષારશ્ન રૂ-રૂ-૨૦૦” થી પરીક્ષા નો પરમૈપદનો વુિં () પ્રત્યય વગેરે કાર્ય થવાથી વિમયીગૂજર આવો પ્રયોગ થાય છે. અહીં એ ધાતુથી પરમાં વિહિત લામ્ આદેશ તિવૃવત્ હોવાથી ધાતુને ‘હવઃ શિતિ ૪-૧-૧૨ થી દ્વિત વગેરે કાર્ય થાય છે. અર્થ - ભય પામ્યો.
. કૃ તિ બ્રિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પરીક્ષા ના સ્થાને વિહિત નામુ આદેશની પૂર્વે રહેલા ધાતુની જેમ કામુ આદેશની પરમાં રહેલા કૃ ધાતુને જે કત્તમાં આત્મપદ થાય છે અથવા થતું નથી. અનુપ્રયુકત ધાતુ માત્રને એ વિધાન નથી. તેથી ક્ષામત અહીં # ધાતુને “પુનાગા રૂ-૪-૪૮' થી પરીક્ષા ના સ્થાને કાનૂ આદેશ અને હું ધાતુનો અનુપ્રયોગ. સામ્ આદેશની પૂર્વેના ફુલ ધાતુને કિત:૦ રૂ-રૂ-૨૨' થી આત્મપદ વિહિત હોવા છતાં બન્ ધાતુને આ સૂત્રની સહાયથી આત્મપદ ન થવાથી ઉપર જણાવ્યા મુજબ પરીક્ષા નો પરસ્મપદનો નવું પ્રત્યય થયો છે. અર્થ – જોયું. છપા.
गन्धनाऽवक्षेप-सेवा-साहस-प्रतियत्न-प्रकथनोपयोगे ३।३१७६॥
જન વિક્ષેપ સેવા સારા પ્રતિવન પ્રવકથન અને ઉપયોગ અર્થના વાચક શ્ર ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. દ્રોહથી બીજાના દોષો પ્રગટ કરવાને ન કહેવાય છે. કુત્સન-નિન્દાને અવક્ષેપ કહેવાય છે. -
પપ