SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મપદ થાય છે. શ્રુ ( રૂરૂરૂ) ધાતુને અઘતનીના વિષયમાં આ સૂત્રની સહાયથી આત્મપદનો ત પ્રત્યય વગેરે કાર્ય થવાથી (ગુણો સૂ.. ૪-રૂ-૭૦ માં વકૃત) અમૃત આવો પ્રયોગ થાય છે. આશિષના વિષયમાં આત્મપદનો સીષ્ટ પ્રત્યય વગેરે કાર્ય થવાથી કૃષીષ્ટ આવો પ્રયોગ થાય છે. તેમજ શિત- વર્તમાનાના વિષયમાં આત્મપદનો તે પ્રત્યય વગેરે કાર્ય થવાથી પ્રિય આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ તે મર્યો. તે મરે. તે મરે છે. 8 + 9 + ત આ અવસ્થામાં સિનતિ રૂ૪-૧રૂ' થી તે પ્રત્યયની પૂર્વે વિહિત સિદ્ પ્રત્યયનો “યુ સ્વા. ૪રૂ-૭૦” થી લોપ થયો છે. મૃતે આ અવસ્થામાં ‘તુવાઃ શ રૂ-૪-૮૧' થી શ (૩) વિકરણ પ્રત્યય. “ઃિ શિવયા) ૪-રૂ-990' થી ને રિ આદેશ; અને “ઘાતોવિ. ર-૧-૧૦” થી રિ ના રૂ ને રૂ આદેશ થાય છે. અદ્યતન્યશિપિ રેતિ વિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અદ્યતની ગશિપુ અને શિ- પ્રત્યયના જ વિષયમાં 5 ધાતુને કત્તામાં આત્મપદ થાય છે. તેથી પરોક્ષાના વિષયમાં આ સૂત્રની સહાયથી 5 ધાતુને આત્મપદ ન થવાથી “શેષતુ0 રૂ-રૂ-૨૦૦” થી પરસ્મપદનો વુિં પ્રત્યય થાય છે. જેથી દ્વિત વગેરે (કૃ5 + પાવું; મગૃ + ; મમ + ) કાર્ય થવાથી અમારે આવો પ્રયોગ થાય છે. અર્થ- મર્યો. જરા ' રચો નવા રૂારા૪૩ - વચક્કુ () પ્રત્યયાન્ત ધાતુને કત્તમાં આત્મપદ વિકલ્પથી થાય છે. નિદ્રા નિદ્રા સપૂતે આ અર્થમાં “વું હિતાવ રૂ-૪-૨૦” થી વચ૬ (૧) પ્રત્યય. નિદ્રાય શબ્દને “ક્રિયાર્થી રૂ-રૂ-રૂ' થી ધાતુ સંજ્ઞા. આ સૂત્રની સહાયથી નિદ્રાય ધાતુને વર્તમાનાનો આત્મપદનો તે પ્રત્યય થવાથી નિદ્રાયતે આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રની સહાયથી આત્મપદ ન થાય ત્યારે શેષાર રૂ-રૂ-૨૦૦’ . • ૩૬
SR No.005827
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy