________________
સુખેથી શ્રીમાનું થઈ શકો છે.
વેન તત્ત્વ જ્ઞાયતે મુનિના આ અર્થમાં સકર્મક યુ + જ્ઞા ધાતુને શાહૂ - યુધિધરૂ-૧૪૭ થી વિહિત વર્થવ ન પ્રત્યય; આ સૂત્રની સહાયથી કર્મ માં થવાથી સુજ્ઞાનં તત્ત્વ મુનિના આવો પ્રયોગ થાય છે. અર્થ - વિના પ્રયત્ન મુનિ તત્ત્વને સમજે છે. આવી જ રીતે અનાયાપ્ત જાયતે આ અર્થમાં અકર્મક સુૐ ધાતુને ઉપર જણાવ્યા મુજબ વિહિત કન પ્રત્યય; આ સૂત્રની સહાયથી નાવ માં થાય છે. જેથી સુનિ વીરેન આવો પ્રયોગ થાય છે. અર્થ - દીન અનાયાસે ખિન્ન થાય છે.
કાનું ધાતુના આધારભૂત માસ ને “શાધ્વમાd૦ ર-ર-૨ રૂ' થી યુગપતું વર્ષ અને વર્ષ સંજ્ઞા થવાથી કાનું ધાતુને સકર્મક માનીને આ સૂત્રની સહાયથી હું ધાતુને આત્મપદનો તે પ્રત્યય થવાથી માર માર્યો આવો પ્રયોગ થાય છે. પરંતુ હું ધાતુને મર્મ માનીએ તો તેને આત્મપદનો તે પ્રત્યય આ સૂત્રની સહાયથી માવ માં થાય છે. જેથી મારા નામને “ર-૪૦' થી દ્વિતીયા વિભકતિ થવાથી માલમ આવો પ્રયોગ થાય છે. અર્થ- મહિનામાં બેસે છે... આથી વિશેષ બ્રહવૃત્તિથી જાણવું જોઈએ. સરકા
इङितः कर्तरि ३।३।२२॥
હું અથવા હું જેમાં ઈતુ છે એવા ધાતુઓને કત્તામાં માત્મને (તે વગેરે આત્મપદ સંજ્ઞાવાળા પ્રત્યયો) થાય છે. બે વૃદ્ધી (૭૪૧) આ ફવિત્ ધાતુને (Dધુ ધાતુને) અને શી સ્વને (99૦૧) આ ડિતું ધાતુને (શી ધાતુને) આ સૂત્રની સહાયથી કત્તામાં આત્મપદનો તે પ્રત્યય થવાથી ઉઘતે અને તે આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ- વધે છે. ઉઘે છે. આવી જ રીતે આ બંને ધાતુઓને આ સૂત્રની સહાયથી શત્રીના ૧-ર-ર૦” થી આત્મપદનો માનશું પ્રત્યય વગેરે કાર્ય થવાથી ઉધમાન અને શિયા: આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ
૨૦