SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સનું પ્રત્યય. “સચચ્ચ ૪-૧-રૂ' થી મુર્ ને દ્વિત. અભ્યાસમાં વ્યગ્નના ૪--૪૪ થી અનાદિ વ્યસ્જનનો લોપ. “વનઃ || - 9-૮૬ થી ૬ ને વ આદેશ. ઉપર જણાવ્યા મુજબ ને ૬ આદેશાદિ કાર્ય થવાથી મુમુક્ષતિ આવો પ્રયોગ થાય છે. અર્થ- ચૈત્ર ત્યાગ કરવાની ઈચ્છા કરે છે. વ્યાપતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાત્ર મુજબ સકારાદિ સત્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા અકર્મક જ મુન્ ધાતુને મોç આદેશ વિકલ્પથી થાય છે. તેથી મુમુક્ષતિ વત્સસ્ અહીં સકર્મક મુદ્ ધાતુને આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ મોર આદેશાદિ કાર્ય થતું નથી. અર્થ- વાછરડાને છોડવાની ઈચ્છા કરે છે.98 મિ-ની-ના-મિત સ્વચ કાકાર નિ (૨૮૬); મી (૨૪૬ અને ૧૭૨); મા (૬૦૩, ૧૦૭રૂ અને 99 રૂ૭) અને હા સંજ્ઞાવાળા (તામ્ સે દુર્વા હોદ્ ટુ અને કુથાંઠ્ઠ) ધાતુઓના અત્યસ્વરને, તેની પરમાં સકારાદિ સન પ્રત્યય હોય તો રૂત્ આદેશ થાય છે, અને ત્યારે એકસ્વરાંશને યથાપ્રાપ્ત દ્વિત થતું નથી. નિ ન મ લ અને ઘા ધાતુને “તુમતિ રૂ-૪-૨૦’ થી તેનું પ્રત્યય. આ સૂત્રથી ધાતુના અન્યસ્વરને રૂતુ આદેશ. તેમજ . “સચેડ% ૪-૧-રૂ' થી પ્રાપ્ત આદ્ય એકસ્વરાંશના દ્વિત્વનો નિષેધ વગેરે કાર્ય થવાથી નિતિ નિત્ય નિતિ હિત્યતિ અને ઘિતિ આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશ - ફેંકવાની ઈચ્છા કરે છે. મરવાની કે મારવાની ઈચ્છા કરે છે. માપવાની ઈચ્છા કરે છે.આપવાની ઈચ્છા કરે છે. પોષણ કરવાની ઈચ્છા કરે છે.ારવા પલ્સમ-શવ- પશિઃ કાળારા સકારાદિ સન્ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા રમુ મ્ શિવમ્ ૧૮૫
SR No.005827
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy