SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યથા પરસ્મપદના અભાવમાં “ડિત:૦ રૂ-૪-૨ર” થી વિહિત આત્મપદના કારણે સદ્ ધાતુને સુ પ્રત્યય થઈ શકશે નહીં. આવી જ રીતે નિ (૫૫૧) ધાતુને ઉપર જણાવ્યા મુજબ તેનું પ્રત્યય. આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ દ્વિત્વ અને રૂર્ નો નિષેધ તેમજ રૂ ને હું આદેશ અને ર્ ને ત્ આદેશ. તીવ્ર નામને ગૌ પ્રત્યયાદિ કાર્ય થવાથી મવાલી આવો પ્રયોગ થાય છે. અર્થ-ક્રમશઃ- આપનારા બે. સહન કરનારા છે. પેશાબ કરનારા બે. પા' ज्ञप्यापो ज्ञीपीप् न च द्विः सि सनि ४।१।१६॥ શું છે આદિમાં જેના એવો તેનું પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા રૂપ ધાતુને જ્ઞીપુ અને સીપુ ધાતુને પૂ આદેશ થાય છે, અને ત્યારે તે ધાતુના એકસ્વરાંશને દ્વિત થતું નથી. જ્ઞાપ અને આ| ધાતુને તુમ૦િ રૂ-૪-૨9' થી સન્ પ્રત્યય. આ સૂત્રથી જ્ઞ ધાતુને ફી આદેશ અને બાપુ ધાતુને હું આદેશ. ફીણ અને રૂણ ધાતુના એકસ્વરાંશ સીપુ અને તેને અનુક્રમે “સન્ યવ ૪-૧-રૂ' થી અને ‘સ્વરાજે ૪-૧-૪' થી વિહિત દ્વિતનો આ સૂત્રથી નિષેધ વગેરે કાર્ય થવાથી જ્ઞાતિ અને ફંતિ આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ - જણાવવાની ઈચ્છા કરે છે. મેળવવાની ઈચ્છા કરે છે. નીતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સકારાદિ જ સન પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા જ્ઞ: ધાતુને જ્ઞીપુ અને , ધાતુને ૬ આદેશ થાય છે. તેમજ ત્યારે ધાતુના એકસ્વરાંશને દ્વિત થતું નથી. તેથી જ્ઞાપ+ફ આ અવસ્થામાં સન્ ની પૂર્વે વૃધ-પ્રજ્ઞ૦ ૪-૪-૪૭’ થી ૮ થવાથી અહીં સકારાદિ સન પ્રત્યય નહીં પરંતુ સ્વરાદિ સનું પ્રત્યય પરમાં હોવાથી આ સૂત્રથી જ્ઞ ધાતુને જ્ઞીપુ આદેશ તેમજ યથાપ્રાપ્ત એકસ્વરાંશને દ્વિત્વનો નિષેધ થતો નથી. જેથી જ્ઞ ધાતુના ડું ને ‘નામિનો ૪--' થી ગુણ ઇ આદેશ વગેરે કાર્ય થવાથી નિષ્પન ૧૮૨
SR No.005827
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy