SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૭૦” થી લિવું નો લોપ. ને “વન-વૃન ર-9-૮૭’ થી ૬ આદેશ.૬ ના યોગમાં તુ ને તવસ્થ૦ ૧--૬૦” થી ટુ આદેશ વગેરે કાર્ય થવાથી વ્યત્યકૃષ્ટ આવો પ્રયોગ થાય છે. અર્થ-જોડલાએ પરસ્પર બે માળા બનાવી. ૮૪. तपेस्तपः कर्मकात् ३।४।८५॥ તપ: તપુ ધાતુને પૂર્વે જણાવ્યા મુજબ કત્તમાં ગિ વય અને આત્મપદ થાય છે. તપુ ધાતુને આ સૂત્રની સહાયથી આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય. પૂર્વે જણાવ્યા મુજબ તે પ્રત્યયની પૂર્વે (ફૂ.નં. રૂ૪-૭૦ ની જેમ) આ સૂત્રની સહાયથી વય પ્રત્યયાદિ કાર્ય થવાથી તથd . સાધુસ્તપ: આવો પ્રયોગ થાય છે. આવી જ રીતે તપુ ધાતુને આ સૂત્રની સહાયથી આત્મપદનો પરીક્ષાનો પ્ર પ્રત્યય. “મનાશા. ૪-૧-૨૪' થી તપુ ધાતુના સ ને ઇ આદેશ અને દ્વિત્વનો નિષેધ વગેરે કાર્ય થવાથી તેને તપ: સાધુ આવો પ્રયોગ થાય છે. અહીં તપુ ધાતુનું કર્મ તપ છે એ સ્પષ્ટ છે. અર્થક્રમશઃ- સાધુ તપ કરે છે, સાધુએ તપ કર્યું હતું. તપ તિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તપ: વર્મજ જ ત ધાતુને કત્તમાં પૂર્વે જણાવ્યા મુજબ ગિ વય અને આત્મપદ થાય છે. તેથી ‘ઉત્તપતિ સ્વ સ્વજાર. અહીં તપુ ધાતુ વર્મજ (તપ:ર્મજ ન) હોવાથી તેને આત્મને પદાદિ કાર્ય થતું નથી. અર્થ- સોની સોનાને તપાવે છે. કૃતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તા:કર્મ (તપ:નહીં) જ તપુ ધાતુને પૂર્વે જણાવ્યા મુજબ કત્તમાં નિવય અને આત્મપદ થાય છે. તેથી ત: સાધું તપતિ અહીં તા:રૃ તપુ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મપદ વગેરે કાર્ય થતું નથી. અર્થ - સાધુને તપ ખિન્ન કરે છે. I૮પા - ૧૫૪
SR No.005827
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy