SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અસવાધાર કૃતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ‘વર્તમાન કાળ' અને ‘આધાર’ થી ભિન્ન જ અર્થમાં વિહિત TM અને વતુ પ્રત્યયાન્ત ધાતુસમ્બન્ધી કર્તૃવાચક અને કર્મવાચક ગૌણ નામને ષષ્ઠી વિભકૃતિ થતી નથી. તેથી રાજ્ઞાં પૂનિતઃ અહીં ‘જ્ઞાનેચ્છા-ડŕ૦-૨૧૨' થી કત્તમાં અને વર્તમાનકાળમાં વિહિત રૂ પ્રત્યયાન્ત પૂજ્ ધાતુના કર્મવાચક ગૌણ નામ રાનન્ ને ષષ્ઠી વિભક્તિનો આ સૂત્રથી નિષેધ ન થવાથી “ર્મળિ તઃ ૨-૨-૮રૂ' થી ષષ્ઠીવિભક્તિ થાય છે. આવી જ રીતે વંસજૂનાં પીતમ્ અહીં ‘અઘર્થાન્વાધારે ૧-૧-૧૨’ થી આધાર અર્થમાં વિહિત TM પ્રત્યયાન્ત રૂ ધાતુના કર્મવાચક ગૌણ નામ સત્તુ ને આ સૂત્રથી ષષ્ઠી વિભતિનો નિષેધ ન થવાથી ષષ્ઠી વિભક્તિ થાય છે, અર્થ ક્રમશઃ- રાજાઓની પૂજા કરે છે. સત્તુ (ગોળના પાણી વગેરેમાં શેકેલા ચણાદિના લોટનું બનાવેલું પેય) પીવાનું પાત્ર. ||૧૧|| व्रा क्लीबे २।२।९२ ॥ નપુંસકલિગમાં વિધાન કરાએલા હ્ર પ્રત્યયાન્ત ધાતુસમ્બન્ધી કર્ત્તવાચક ગૌણ નામને વિકલ્પથી ષષ્ઠી વિભતિ થતી નથી (થાય છે.) ‘મયૂરસ્ય મયૂરે વા નૃત્તમ્” અહીં “છીયે TM: ૯-૩-૧૨રૂ' થી વિહિત TM પ્રત્યયાન્ત નૃત્ ધાતુના કર્ત્તવાચક ગૌણ નામ મયૂર ને ‘ત્તરિ ૨-૨-૮૬’ થી ષષ્ઠી વિભકૃતિની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થવાથી હેતુ-ŕ૦ ૨-૨-૪૪′ થી તૃતીયા વિભક્તિ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ષષ્ઠી વિભકૃતિનો નિષેધ ન થાય ત્યારે ષષ્ઠી વિભકૃતિ થાય છે. અર્થ - મોર નાચ્યો. ‘વોરસવાધારે ૨-૨-૧૧’ થી અહીં નિત્ય ષષ્ઠી વિભક્તિનો નિષેધ થયો હતો. તેથી વિકલ્પે નિષેધ માટે આ સૂત્રનું પ્રણયન છે. ૧૨।। ९१
SR No.005825
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy