SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ હોવા છતાં તે નક્ષત્રવાચિ ન હોવાથી તેને આ સૂત્રથી તૃતીયા વિભક્તિ થતી નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ સપ્તમી વિભક્તિ થાય છે. અર્થ - તલને ફુલ આવવાના સમયમાં જે દુધ. આધાર તિ શિન્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ નક્ષત્રવાચક કાલસ્વરૂપ આધારર્થક જ ગૌણ નામને વિકલ્પથી તૃતીયા વિભતિ થાય છે. તેથી કંઈ પુષ્ય વિધિ અહીં કાલવાચક નક્ષત્રાર્થક પુષ્ય નામ આધારવાચિન હોવાથી તેને આ સૂત્રથી તૃતીયા વિભક્તિ થતી નથી. પરંતુ કર્મવાચક તે પુષ્ય નામને ‘મતિ ર-૨-૪૦ થી દ્વિતીયા વિભકતિ થાય છે. અર્થે આજે પુષ્યનક્ષત્રના કાલને જાણ. અહીંયાદ રાખવું જોઈએ કે સ્થાત્યા પતે ઈત્યાદિ પ્રયોગ સ્થળની જેમ આધાર ની રગ રૂપે વિવક્ષામાં પુષ્યમાં પુષ્ય વા પાયસમગ્ગીયાતુ ઈત્યાદિ સ્થળે પણ તૃતીયા સિદ્ધ જ છે. પરન્તુ ગાથારત્વ ની અવિવક્ષામાં શેષ સમ્બન્ધની વિવક્ષાથી પૃથ્વી વિભક્તિ, શેષે ૨-૨-૮૧ થી ન થાય એ માટે આ સૂત્રથી તૃતીયા વિભક્તિનું વિધાન કર્યું છે. અન્યથા આ સૂત્રના અભાવમાં સમ્બન્ધની વિવક્ષામાં, કરણત્વવિવક્ષાપ્રયુક્ત તૃતીયાની જેમ ષષ્ઠી વિભતિ પણ થશે.. I૪૮. સિતોસ્તુ ISવવિધ રારાજા प्रसित (प्रकर्षेण सितो बद्धो नित्यप्रसक्त इत्यर्थः); उत्सुक भने अवबद्ध નામથી યુક્ત આધારવાચિ ગૌણ નામને વિકલ્પથી તૃતીયા વિભક્તિ થાય છે. વૈશૈઃ પ્રતિઃ ગૃહેણ અને શેરવવ: અહીં પ્રસિત, ઉત્સુઝ અને સવઈ નામથી યુક્ત આધાર વાચક ગૌણ નામ શ, ગૃહ અને વેશ ને આ સૂત્રથી તૃતીયા વિભકત થઈ છે. વિકલ્પપક્ષમાં આ સૂર્ણ દ્રઢીસ્ટ સિન્ટક્તિ જ સ્ટસે ત્યારે સંજયેશ ૯૯૯ ? સપ્તમી વિભક્તિ થવાથી રોપુ સિતા; ગૃહે સુ: અને શેષ્યવધ: આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ - વાળમાં નિત્ય લાગેલો. ઘરમાં
SR No.005825
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy