SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થયો છે. અર્થ – ઘી પીવું. પવ તિ મ્િ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પદ પરમાં હોય તો જ તેની પૂર્વે રહેલા ૬ થી પરમાં રહેલા નૂ ને ૫ આદેશ થતો નથી. . તેથી સર્વિòળ આ સ્થળે સર્પિણ્ નો વ્ પદથી પૂર્વમાં ન હોવાથી તેનાથી પરમાં રહેલા સ્ ને; આ સૂત્રથી ગ્ આદેશનો નિષેધ ન થવાથી ‘ધૃવ ર-રૂ-૬રૂ’ થી ૢ આદેશ થાય છે. અર્થ – ઘીથી. ‘શ્રુત્સિતાવ ૦-૩-રૂરૂ’ થી સર્વિસ્ નામને ' પ્રત્યયાદિ કાર્ય થવાથી સર્પિ નામ બને છે. IIII . कपू पदेऽन्तरेऽनाऽऽङ्कृतद्धिते २।३।९३ ॥ न् र નિમિત્ત ર્ પ્ અથવા ૠ વર્ણઅને નિમિત્તી - જાર્થી ન ની વચ્ચે; આણ્ અન્તવાલા તેમજ તધિત પ્રત્યય જેના અન્તે છે એવા પદને છોડીને અન્ય કોઈ પણ પદ હોય તો તાદૃશ નું ને ખુ આદેશ થતો ण् નથી. પ્રાવનધમ્ અને રોવમીમમુàન અહીં નિમિત્ત અને જ્ તથા જાર્યાન્ ની વચ્ચે અવ અને મીમ પદ હોવાથી; ક્રમશઃ ‘અનુરુપ૦ ૨-રૂ-૭૭’ થી તથા ‘વૌં૦. ૨-રૂ-૭૬' થી ૬ ને . આદેશની જે પ્રાપ્તિ છે તેનો આ સૂત્રથી નિષેધ થાય છે. અર્થક્રમશઃ— બન્ધાએલું. રોષના કારણે ભયંકર મુખથી. અનાડીતિ ઝિમ્? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ નિમિત્ત અને કાર્યો વચ્ચે, આફ અન્નવાલા પદને છોડીને જ અન્ય તદ્ધિતપ્રત્યયાન્ન ભિન્ન પદ હોય તો સ્ ને પ્ આદેશ થતો નથી. તેથી પ્રાળધમ્ અહીં નિમિત્ત અને નિમિત્તી વચ્ચે આક્ (આ) નું વ્યવધાન હોવાથી આ સૂત્રથી ૬ ને . આદેશનો નિષેધ નથી થતો. તેથી ‘સદ્ગુરુપ૦ ૨-૩-૬૬' થી 7 ને ર્ આદેશ થાય છે. અર્થક્રમશઃ- બંધાએલું. ગતવ્થત કૃતિ ઝિમ્? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ નિમિત્ત અને નિમિત્તી વચ્ચે; તદ્ધિત- પ્રત્યયાન્ત પદને છોડીને જ અન્ય ક્ અન્તવાલા પદથી २०४
SR No.005825
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy