SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ નિના સ્નાતેઃ જોશ શરૂારના . નિપુણતા ગમ્યમાન હોય તો નિ (ઉપસર્ગ) અને નવી શબ્દથી પરમાં રહેલા સ્ના ધાતુના સ્ ને ર્ આદેશ થાય છે. નિમ્ના ધાતુને ‘૩વસf૦ ૧-૧-૧૬’ થી ૩ (૪) પ્રત્યય. “હિત્યન્ય૦ ૨-૧-૧૧૪′ થી સ્ના ના આ નો લોપ. આ સૂત્રથી સ્ના ના સ્ ને પ્ આદેશ. ‘ધૃવŕ૦ ૨-૩૬રૂ' થી ૬ ને ગ્ આદેશ.... વગેરે કાર્ય થવાથી નિષ્નઃ પાઠે આવો પ્રયોગ થાય છે. આવી જ રીતે નિ+હ્ના ધાતુને હ્ર વતુ ૧-૧-૧૭૪' ની સહાયથી ‘ત્યર્થાઽ૦૬-9-99' થી કર્તામાં ñ (7) પ્રત્યય. આ સૂત્રથી સ્ના ધાતુંના સ્ ને પ્ આદેશ વગેરે કાર્ય ઉપર જણાવ્યા મુજબ થવાથી નિષ્ણાતઃ પઠે આવો પ્રયોગ થાય છે. અર્થ- રાંધવામાં નિપુણ છે. નઘાં સ્નાતિ આ અર્થમાં નવી+ના ધાતુને સ્થા-પા-સ્ના૦ ૧-૧-૧૪૨’ થી (૪) પ્રત્યય.. જ્ઞે૦૪-રૂ-૧૪' થી સ્ના ના ગાઁ નો લોપ. આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સ્ના ધાતુના સ્ ને ર્ આદેશાદિ કાર્ય થવાથી નવીષ્ણઃ પ્રતરને આવો પ્રયોગ થાય છે. આવી જ રીતે નવી+ના ધાતુને હ્ર (તા) પ્રત્યયાદિ કાર્ય ઉપર જણાવ્યા મુજબ થવાથી નવીષ્ણાતઃ પ્રતરને આવો પ્રયોગ થાય છે. અર્થ- નદી તરવામાં કુશલ છે. ૌશરુ રૂતિ પ્િ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ કુશલતા ગમ્યમાન હોય તો જ નિ અને નવી શબ્દથી ૫૨માં ૨હેલા સ્ના ધાતુ સમ્બન્ધી સ્ ને વ્ આદેશ થાય છે. તેથી કુશલતા ગમ્યમાન નથી એવા સ્થળે નિમ્નાત અને નવીનઃ (યઃ સ્રોતસા નિયતે) આવો પ્રયોગ થાય છે. અર્થાત્ અહીં આ સૂત્રથી સ્ના ધાતુના સ્ ને પ્ આદેશ થતો નથી. અર્થક્રમશઃ- જેમતેમ કામ કરનારો. પાણીના વેગથી તરનારો.ર૦ના પ્રતેઃ સ્નાતસ્ય સૂત્રે રારૂ।૨૧॥ સમાસાર્થ સૂત્ર હોય તો પ્રતિ ઉપસર્ગથી ૫૨માં ૨હેલા સ્નાત શબ્દ १३५
SR No.005825
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy