________________
रु
‘તુ આદેશ. અને તેની સાથે પેટીસન્ધ્યક્ષરૈઃ૧-૨-૧૨’ થી હું આદેશ. સ્ ના સ્ ને ‘સોહ્રઃ ૨-૧-૧૨’ થી ૬ આદેશ. 5 ના TM ને ૬: પાત્તે૦ ૧-૩-૫૩’ થી વિસર્ગ થવાથી ધૈવૈઃ' આવો પ્રયોગ થાય છે. અર્થ-દેવોથી. તેવૈ.....ઈત્યાદિ રૂપોની સિદ્ધિ માટે ભિન્ ને ત્ આદેશ કરવાથી પણ ચાલી શકતું હોવાથી ર્ આદેશ શાં માટે કર્યો છે? આ શંકાના સમાધાન માટે કહે છે- ઘેóરાવું - અતિખરસ:આશય એ છે કે મિક્ નાં સ્થાને સ્ આદેશનું વિધાન કરવાથી રેવ....વગેરે રૂપો થાય તો પણ તિનરસૈઃ આ પ્રયોગ નહીં થઈ શકે. તેથી તેની સિદ્ધિ માટે મિલ્ નાં સ્થાને સ્ આદેશ ન કરતાં પેર્ આદેશનું વિધાન કર્યું છે. ગતિન+મિત્ આ અવસ્થામાં આ સૂત્રથી મિલ્ ને પેસ્ આદેશ. ‘નરાયા નરસું વા ૨-૧-૩’ થી નર ને નરસું આદેશાદિ કાર્ય થવાથી ‘અતિનરસૈ’ આવો પ્રયોગ થાય છે. આ સૂત્રથી પે ્ આદેશ ન કરતાં ર્ આદેશનું વિધાન કર્યું હોત તો ‘પ્રતિનરસૈઃ’ આવો પ્રયોગ ન થાત પરન્તુ ‘અતિખરસેઃ’ આવો અનિષ્ટ પ્રયોગ થાત - એ સમજી શકાય છે. યદ્યપિ અતિખર+મિત્તુ આ અવસ્થામાં મિક્ ને પેસ્ આદેશ તેની પૂર્વે મૈં હોવાથી થયો છે, અને સ્ પ્રત્યય સ્વરાદિ હોવાથી ઉ૫૨ જણાવ્યા મુજબ નર ને जरस् આદેશ થાય છે. આથી સમજી શકાય છે કે અદન્તત્વ ના કારણે થયેલો પેસ્ આદેશ પોતાના નિમિત્તભૂત ‘અવન્તત્વ’ નો નાશ કરે છે અર્થાત્ ખર ને जरस् આદેશ કરે છે. પરન્તુ એ શકય નથી. કારણ કે “સન્નિપાતલક્ષળો વિધિરનિમિત્ત તદ્વિધાતત્ત્વ' અર્થાદ્ પોતાના કા૨ણે થયેલો વિધિ (કાર્ય); પોતાના વિઘાતનું કારણ બનતો નથી. આ પરિભાષાથી ઉપર જણાવ્યા મુજબ અદત્તત્વથી નિષ્પન્ન સુ’ આદેશ; નર ને નરસ આદેશ કરીને પોતાના નિમિત્તભૂત ‘અદત્તત્વ’ નો વિઘાતક નહિ થાય, તેથી આ રીતે નર ને નસ્ આદેશ થવાનો જ ન હોય તો અતિનરસૈઃ આ પ્રયોગની સિદ્ધિ માટે સ્ આદેશનું વિધાન યોગ્ય નથી. પરન્તુ આ સૂત્રથી તુ આદેશનું વિધાન જ ઉપર્યુક્ત ન્યાયની અનિત્યતા જણાવે છે. તેથી ઉપર જણાવ્યા મુજબ
९१