SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વિ (વિવ) આ અવસ્થામાં જે સ્વરને નાભિસંજ્ઞા થાય તો નાભિનો....૪-૩-૧'થી? ના સ્થાને જ ગુણ થશે અને તેથી '. ને તોડયા ૧-૨-૨૩ થી કર્યું આદેશ થવાથી “તિ આવો અનિષ્ટ પ્રયોગ થશે. તેથી તેના નિવારણ માટે અહીં છું ને નાભિસંજ્ઞા કરાતી નથી. કારણ કે કાર્યો (જેને કાર્ય કરવાનું છે તે) સ્વર છે ની અપેક્ષાએ કાર્ય વિધેય) સ્વર , પ્રયત્નની અપેક્ષાએ) જૂન છે. તેથી + + તિ આ અવસ્થામાં જ ને નાભિસંજ્ઞા ન થવાથી તેને તોડયા૧-૨-૨૩ થી ‘બા, આદેશ થવાથી ‘યક્તિ આવો પ્રયોગ થાય છે. જેનો અર્થ કરમાય છે.' એવો છે.) ITદ્દા Kiટ બિા કાળા ૪ થી સુધીના વર્ગોને “સમાન સંજ્ઞા થાય છે. આ ગા રૂ ર્ ૩ કે ૪ ફૂ અને ૨ આસમાન સ્વરો છે. Iણા , રો-- અરમાણ ઘટા gછે છો અને ગૌ આ ચાર વર્ણોને સચ્ચલર સંજ્ઞા થાય છે. - અનુપરાિળી રે , ગં અને ૪ઃ અહીં અકારને છોડીને કે ''અને ?”ને અનુક્રમે અનુસ્વાર અને વિસર્ગ સંજ્ઞા થાય છે. અનુસ્વાર અને વિસર્ગનું ઉચ્ચારણ સ્વરની સહાય વિના થતું ન હોવાથી સૂત્રમાં ‘ અને જ: આ પ્રમાણે અકાર સાથે અનુસ્વાર અને વિસર્ગનું ગ્રહણ છે. અનુસ્વાર નાસિકય વર્ણ છે અને વિસર્ગ કય વર્ણ છે. એ યાદ રાખવું છે
SR No.005824
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy