________________
થાય છે. બાકીની પ્રક્રિયા સૂ.નં.૨-૧-૪૨ થી જાણવી. અર્થક્રમશઃઆ આપે છે. તે લે છે. બનનકૂલમા કૃતિ વિમૂ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સ્વાર્થિવ ઞ ્ પ્રત્યય અને નગ્સમાત થયો ન હોય તો જ તદ્ અને તવું શબ્દ સમ્બન્ધી ‘સિ’ નો, તેની ૫૨માં વ્યંજન હોય તો લોપ થાય છે. તેથી પણ: તી”, ‘સો યાતિ’, ‘અનેષો યાતિ’ અને ‘તો વાતિ’ અહીં સ્વાથિંક ઞ પ્રત્યય (ત્યાદ્રિ સર્વાà:૦ ૭-૩-૨૬' થી વિહિત અદ્ પ્રત્યય) અને નતત્પુરુષ સમાસ થયો હોવાથી તવૃત્તિ, તવ્+ત્તિ, અનેતવૃત્તિ અને ત+ત્તિ આ અવસ્થામાં સિ પ્રત્યયનો, તેની પરમાં વ્યઞ્જન હોવા છતાં આ સૂત્રથી લોપ થતો નથી. તેથી ‘સોસઃ ૨-૧-૭૨' થી ૬ ને ૪ આદેશ. ૢ ની પૂર્વેના હ્ર (3) ને ૬: પવાત્તે૦ ૧-૩-૫૩′ થી વિસર્ગ અને ય્ અને વ્ ની પૂર્વેના રુ ને “ધાવવતિ ૧-૩-૨૧’ થી ૪’ આદેશાદિ કાર્ય થયું છે. અર્થક્રમશઃ- આ પુણ્યવાન્ છે. તે જાય છે. આનાથી ભિન્ન જાય છે. તેનાથી ભિન્ન જાય છે. તમધ્યપતિતસ્તાબેન નૃત્યતે" આ પરિભાષાના સામર્થ્યથી તવું અને ત ્ ના ગ્રહણથી તવું અને તત્ શબ્દનું પણ ગ્રહણ થતું હોવાથી આ સૂત્રથી તદ્ અને તર્ થી પરમાં રહેલા તત્સમ્બન્ધી ત્તિનો લોપ, જેમ થાય છે તેમ તવું અને તવું શબ્દ સમ્બન્ધી ત્તિ નો લોપ પણ થઈ જાત. તેથી તેના નિષેધ માટે સૂત્રમાં ‘અન' આ પ્રમાણેનું ગ્રહણ છે- એ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. ।।૪।।
व्यञ्जनात्पञ्चमाऽन्तस्थायाः सरूपे वा १/३/४७॥
વ્યઞ્જનથી પરમાં રહેલા વર્ગીય પશ્ચમ વ્યઞ્જનનો તેમજ અન્તસ્થા વ્યઞ્જનનો, તેની ૫૨માં સરૂપ-સમાન વ્યઞ્જન હોય તો વિકલ્પથી લુક થાય છે. ‘ગ્નો કી’ આ વિગ્રહમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ ‘વ્+કૌ’ આ અવસ્થામાં ‘પવસ્ય ૨-૧-૮૬’ થી ર્ નો લોપ. ૬ ના યોગમાં નૂ ને થયેલા ગ્ ની નિવૃત્તિ. તેથી જૈન+કો' આ
७९