________________
અવર્ગ-બે-મોડી કુંવલઃિ ૧૦૩/૨૨૦/
ઞ વર્ણ, મે મનો અને ઘે શબ્દથી ૫૨માં ૨હેલા પદાન્તસ્થ ‘♦’ નો તેની ૫૨માં ઘોષવત્ વ્યંજન હોય તો લુકુ (લોપ) થાય છે. અને ત્યાર પછી બીજી કોઈ સન્ધિ થતી નથી. તેવાર્યાન્તિ, માલૂખ્યાતિ, મો+હસ અને અર્થાત્+વર આ અવસ્થામાં ‘સોહઃ ૨૧-૭૨' થી સ્ ને ૪ (૩) આદેશ. આ સૂત્રથી ‘F” નો લોપ થવાથી વૈવા યાન્તિ', “મો યાશિ; “મો હત’ અને ‘થો વવ' આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- દેવો જાય છે. અરે! તું જાય છે. અરે! તું હસ. અરે! તું બોલ. યદ્યપિ લેવા યાન્તિ ઈત્યાદિ સ્થળે ‘૪ નો આ સૂત્રથી લોપ થયા બાદ કોઈ પણ સન્ધિની પ્રાપ્તિ ન હોવાથી આ સૂત્રમાં ‘અસન્ધિઃ’ આ પ્રમાણેનું ગ્રહણ જરૂરી નથી. પરન્તુ સ્વરે વા ૧-૩૨૪' માં તેનું ગ્રહણ જરૂરી હોવાથી આ સૂત્રમાં તે ગૃહીત છે. યદ્યપિ અસન્ધિ ગ્રહણનું પ્રયોજન અહીં ન હોય અને પૂ. નં. ૧-૩-૨૪ માં હોય તો ત્યાંજ તેનું ગ્રહણ કરવું જોઈએ- એવી શહૂકા સમ્ભવિત છે. પરન્તુ તેનું સમાધાન અધ્યાપક પાસેથી કરી લેવું. ॥૨૨॥
જ્યોઃ ૧૦૩૩૨૩ી
‘’ વર્ણથી ૫૨માં ૨હેલા પદાન્તસ્થ વ્’ અને વ્ નો તેની ૫૨માં ઘોષવત્ વ્યઞ્જન હોય તો લોપ થાય છે. અને ત્યારે બીજી કોઈ સન્ધિ થતી નથી. વૃક્ષવૃશ્વમાવક્ષાળઃ અને અવ્યયમાપક્ષાળઃ આ અર્થમાં વૃક્ષવૃન્દ્ અને વ્યય શબ્દને નિખ્વહ્યુ ં... ૩-૪-૪૨′ થી નિર્ (૬) પ્રત્યય. ‘ન્યસ્વરાવે: ૭-૪-૪રૂ' થી વૃક્ષવૃશ્વ ના દર્ નો અને અવ્યય ના અન્ય જ્ઞ નો (અર્થાર્ અન્ત્યસ્વરાદિનો) લોપ કરવાથી નિષ્પન્ન વૃક્ષવિ અને અવ્યયિ ધાતુને વિદ્(0) પ્રત્યય. “બેનિટિ ૪-૩૮૩' થી વૃિ (૬) નો લોપ કરવાથી નિષ્પન્ન वृक्षव् અને अव्ययू નામને સિ પ્રત્યયાદિ કાર્યથી વૃક્ષવું અને અવ્યય્ આવો પ્રયોગ થાય
६३