________________
જાન્યો નારારા
‘ક’ શબ્દ પરમાં હોય તો તેની પૂર્વે રહેલા ‘નો શબ્દના પદના અન્ત રહેલા કો ને સંજ્ઞાના વિષયમાં (તે શબ્દ કોઈનું નામ વિશેષ હોય તો), ‘વ’ આદેશ થાય છે. ગો + ક્ષ આ અવસ્થામાં આ સૂત્રથી જો ના ‘ગો ને ‘વ’ આદેશ. “સમાના 9-9 થી સવ ના અન્ય ૩ ને લક્ષ ના આદ્ય 1 ની સાથે દીર્ઘ ના આદેશાદિ કાર્ય થવાથી ‘વિક્ષ:' આવો પ્રયોગ થાય છે. અર્થ - બારી. નાનીતિ વિ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સંજ્ઞાના વિષયમાં જ મલ શબ્દ પરમાં હોય તો તેની પૂર્વેના શબ્દના પદના અને રહેલા ગો ને “વ આદેશ થાય છે. તેથી જો + કક્ષાન(શોરક્ષાનીતિ મોડાળિ) આ અવસ્થામાં અહીં સંજ્ઞાનો વિષય ન હોવાથી આ સૂત્રથી ગો ના શો ને ‘વે આદેશ થતો નથી. તેથી “પોત: પત્તા ૧-૨-૨૭ થી ‘બક્ષ” ના આદ્ય નો લોપ થવાથી જોડાળિ આવો પ્રયોગ થાય છે. અર્થ - ગાયની ઈન્દ્રિયો. (જોરલીવ આ વિગ્રહમાં સમાસાદિ કાર્યથી જવલઃ આવો પ્રયોગ થાય છે.) ૨૮.
स्वरे बाउनमे १।२।२९॥
મલ સમ્બન્ધી સ્વરને છોડીને અન્ય કોઈપણ સ્વર પરમાં હોય તો તેની પૂર્વેના જો ના પદના અને રહેલા “ગો ને નવ આદેશ વિકલ્પથી થાય છે. જો આ અવસ્થામાં ‘જો ના ગો ને આ સૂત્રથી લવ આદેશ. “ગ” ના અન્ય જ ને, તેની પરમ રહેલા ૪ ની સાથે સમાનાનાં ૧-ર-૧' થી દીર્ઘ ના આદેશ ઈત્યાદિ કાર્ય થવાથી નવાઝ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી “ક” ને “લવ આદેશ ન થાય ત્યારે પોતઃ ૧-ર-ર૭’ થી ના મો ની પરમાં રહેલા “ઝ નો લોપ થવાથી “ોડનું આવો પ્રયોગ થાય છે. જો કે આ અવસ્થામાં આ સૂત્રથી, જો ના છો ને.
૪૦
:
.