________________
જ ને આદેશ થવાથી ત્િર અને રાતિ: આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- અહીં દહીં . આ નદી. અહીં મધ. વહુનું આસન. પિતા માટે. ફ છે આદિમાં જેના. લે છે ઈતું જેમાં. લક્ષ્મી જેવી આકૃતિ (આકાર) છે જેની li૨૧ ||
કોડા પારાસરા
- ૬, ૬, અને વર્ણને તેની પરમાં નવ સ્વર હોય તો વિકલ્પથી આદેશ થાય છે. પરંતુ તે બંને નિમિત્ત અને નિમિત્તી (અસ્વ સ્વર અને ફુવણદિ) એક પદમાં ન હોવા જોઈએ. (અર્થાત્ એક પદમાં તે બંને હોય તો આ સૂત્રથી “દ આદેશ થતો નથી.) નવીરૂષ અને મધુ+ત્ર આ અવસ્થામાં હું અને ૪ ને આ સૂત્રથી હસ્વ “અને ૪ આદેશ થવાથી “ન િષા' અને વધુ સત્ર આવો પ્રયોગ થાય છે. વિકલ્પ પક્ષમાં આ સૂત્રથી હસ્વ આદેશ ન થાય ત્યારે “વ િ૧-૨-૫૧' થી હું ને “૬ અને ૭ ને કુ. આદેશ થવાથી “gr' અને “જળ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- આ નદી. અહીં મધ. તિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ રુ વદિ અને તેની પરમાં રહેલો અસ્વસ્વરૂપ નિમિત્તી અને નિમિત્ત એક પદમાં હોય તો વણદિને હવા આદેશ વિકલ્પથી થતો નથી. તેથી નારીઓ અને નેલી+ગઈ. અહીં અનુક્રમે હું અને ગૌ એકપદમાં હોવાથી, તેમજ અને મ, ના અર્થ: આ વિગ્રહવાક્યની અપેક્ષાએ ભિન્નપદમાં હોવા છતાં સમાસની અપેક્ષાએ એક પદમાં હોવાથી આ સૂત્રથી હું ને આ સૂત્રથી “સ્વ” રૂ આદેશ થતો નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ ને “૬ આદેશ થવાથી નથી અને “ઘ” આવો પ્રયોગ થાય છે. આથી સમજી શકાશે કે નિમિત્ત અને નિમિત્તી કોઈ પણ રીતે એકપદમાં ન હોય તો જ આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વણદિને હસ્વતા થાય છે. અન્યથા થતી નથી. સામાન્યથી સૂત્રમાં ષષ્ઠીથી જેનો નિર્દેશ
३६