SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (નોr:)આ સૂત્રથી સખ્યાવાચક શબ્દની જેમ કાર્ય થતું નથી..I૪ના क-समासेऽध्यवर्षः १११॥४१॥ જ પ્રત્યય કરવાના પ્રસંગે અને સમાસ કરવાના પ્રસંગે અધ્યર્ધ શબ્દ સખ્યાવાચક મનાય છે. અધ્યર્લેન શ્રીતનું આ અર્થમાં સા -કતેચ્છા૪-થી ૪ પ્રત્યય કરવાના પ્રસંગે આ સૂત્રથી કથ્થઈ શબ્દ સખ્યાવાચક મનાવાથી ઉપર જણાવ્યા મુજબ “ પ્રત્યયાદિ કાર્ય થવાથી કથ્થઈ આવો પ્રયોગ થાય છે. આવી જ રીતે વર્ષે જ રીતમ્' આ અર્થમાં સંધ્યાસાવ રૂછ-૧ થી દ્વિગુ સમાસ કરવાના પ્રસંગે મધ્યર્થ શબ્દ સખ્યાવાચક મનાતો હોવાથી તાદૃશ સમાસાદિ કાર્ય બાદ “મૂળે. શરે ૪-૧૫૦° થી પ્રત્યય. “સના દૂ-૪-૧૪ થી પષ નો લોપ ઈત્યાદિ કાર્ય થવાથી ‘આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશ-દોઢથી ખરીદેલું. દોઢ સુપડાથી ખરીદેલું.I૪ઘા • આધાર પૂરા ૧૧૪રા. | ગઈ પદ છે પૂર્વમાં જેનાં એવાં પૂરણ પ્રત્યયાન્ત નામને “' પ્રત્યય કરવાના પ્રસંગે અને સમાસ કરવાના પ્રસંગે સખ્યાવાચક મનાય છે. અત્ર્યમેન શ્રીતમ આ અર્થમાં તેમજ “સર્વપશ્વમેન જૂન શતમ્ આ અર્થમાં સૂત્ર ને ૧-૧-૪૧ માં જણાવ્યા મુજબ ' પ્રત્યય અને દ્વિગુ સમાસ કરવાના પ્રસંગે આ સૂત્રથી અર્થપષ્યમ શબ્દને સંખ્યાવાચક માનીને પૂર્વ સૂત્રમાં જણાવ્યા મુજબ જ પ્રત્યયાદિ કાર્યથવાથી સર્વપક્વમમુ અને ઈશ્વમશૂઈન આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ– સાડાચારથી ખરીદેલું અને સાડીચાર સુપડાથી ખરીદેલું. [૪રા . ૨૩
SR No.005824
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy