SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનું નિરર્થક છે. પરંતુ સત્ ને આ સૂત્રથી વિહિત કવીર્ આદેશ વિશેષ વિહિત હોવાથી તૂ. ૪-૪રૂ થી સત્ નો લોપ કરવા પૂર્વે જ કરી આદેશ થયા પછી રાજ્યસ્વરરે ૭-૪-૪૨ થી નો લોપ થઈ શકશે નહીં. કારણ કે “સાતે સ્પ યદું વાધિત તત્ વઘતમેવ અર્થાત્ જે બે સૂત્રોની પ્રાપ્તિ એક સ્થાને છે અને તે બંને સૂત્રો એક બીજાના વિષયને છોડીને અન્યત્ર સાવકાશ છે. (પોતપતાનું વિહિત કાર્ય કરી શકે છે.) તે બે સૂત્રોમાં સ્પર્ધા મનાય છે. એતાદૃશ ‘ચત્ર સવાશયોસુર્યવયોત્રોપનિપાતઃ” સ્વરૂપ સ્પર્ધા જણાયે છતે, કોઈ કારણસર (વિશેષવિહિતત્વાદિ કારણસર) જેનો એકવાર બાધ થયો છે. તે સૂત્ર; બાધક સૂત્રનાં કાર્ય પછી પણ પ્રવર્તતું નથી - આ નિયમ છે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. અનિચ્છતિ આ અર્થમાં સૂ. નં. - ૧-૧૦૨ માં જણાવ્યા મુજબ ૩૬ નામને વયનું પ્રત્યયાદિ કાર્ય થવાથી ત્યાધ્રપતિ ની જેમ ઉતિ આવો પ્રયોગ થાય છે. અહીં ઉજૂ નામની પરમાં રહેલો વાઢિ પ્રત્યય યય થી ભિન્ન ન હોવાથી આ સૂત્રથી ૩૬ ને રવીવુ આદેશ થતો નથી. ચર્થ - ઉત્તરદિશાને ઈચ્છે છે. ૩ નામને નસ્ () પ્રત્યય. “ક: ૧-૪-૬૨' થી ૬ ની પૂર્વેનું નો આગમ. નુ ને ૬ ના યોગમાં તવચ૦ ૧-૩-૬૦ થી – આદેશ ઈત્યાદિ કાર્ય થવાથી ઉડ્ય: આવો પ્રયોગ થાય છેઅહીં ઉલ્ નામની પરમાં સ્વરાદિ ને પ્રત્યય પુ થી ભિન્ન ન હોવાથી આ સૂત્રથી વઘુ ને વીર્ આદેશ થતો નથી. અર્થઉલેચવાવાળા. ૩૬ તિ ફિ? નિ મા મૂત્ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ જ વય અને કુટું પ્રત્યયથી ભિન્ન વારિ અથવા સ્વરાતિ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા 1 લાપ થયેલા જ ને રવીન્ આદેશ થાય છે. ન હોય તો નથી થતો. હવૂક્ષ્મ અને ઉન્ન્કે આ અવસ્થામાં વય અને કુટું પ્રત્યયોથી ભિન્ન સ્વરાદિ પ્રત્યય પરમાં હોવા છતાં પૂજાના વિષયમાં લગ્વોડનયામુ ૪-૨-૪૬ થી 7 નો લોપ થયો ન હોવાથી આ સૂત્રથી ૩ ને ,
SR No.005824
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy