SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ અત્ર આ અવસ્થામાં યદ્યપિ આ સૂત્રથી ની ધાતુના ફ્ ને ફ્લુ આદેશની પ્રાપ્તિ હતી, પરન્તુ આ સૂત્રની અપેક્ષાએ નમિનો॰ ૪-રૂ-૧’ અને ‘નૉમિનો॰ ૪-૩-૧૧’ આ સૂત્રો પર હોવાથી તે તે સૂત્રથી અનુક્રમે ની ના ફ્ ને ગુણ ૬ અને વૃદ્ધિ હૈ આદેશાદિ કાર્ય થવાથી નયનમ્ અને નાયળઃ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - લઈ જવું. લઈ જનાર.।।પગા ફળઃ ૨૫૧૫૬૬॥ રૂશ્ ( રૂ ૨ જો ગણ) ધાતુને, તેની પરમાં સ્વરાદિ પ્રત્યય હોય તો વ્ આદેશ થાય છે. આ સૂત્રના વિષયમાં યદ્યપિ ‘ઘાતોરિવર્ણો૦૨૧-૦' થી રૂર્ આદેશ સિદ્ધ હતો. પરન્તુ તેનો યોઽનેસ્વસ્થ ૨૬-૬’ થી બાધ થવાથી, તે સૂત્રથી વિહિત ય્ આદેશનો; આ સૂત્રથી વિહિત વ્ આદેશ અપવાદ છે. અર્થાદુ ય્ આદેશના બાધક યુ આદેશનો બાધ કરવા આ સૂત્રની રચના છે. રૂ ધાતુને પરોક્ષાનો अतुस् અને ૩ ્ પ્રત્યય. દ્વિતુિઃ પરોક્ષા કે૦ ૪-૧-૧' થી રૂ ને દ્વિત્વ. આ સૂત્રથી દ્વિતીય રૂ ને ય્ આદેશ રૂ ને; તેની પરમાંના રૂ ની સાથે ‘સમાનાનાં૦ ૧-૨-૧’ થી દીર્ઘ ર્‘આદેશાદિ કાર્ય થવાથી થતુઃ અને ફ્યુઃ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ– તેઓ બે ગયા. તેઓ ગયા. ॥૫॥ संयोगात् २।१।५२ ॥ ધાતુ સમ્બન્ધી સંયોગ (બે વ્યન્જનનો સંયોગ - સંયુક્ત વ્યઞ્જન) થી ૫૨માં ૨હેલા રૂ વર્ણ અને ૩ વર્ણને અનુક્રમે ડ્વ અને વ્ આદેશ . થાય છે. તૂ. નં. ૨-૧-૫૧ માં જણાવ્યા મુજબ આ સૂત્રથી વિહિત વ્ ર્ આદેશ પણ ‘યોઽને૦ ૨-૧-૧૬' થી વિહિત યુ આદેશનો તેમ જ “વિવવૃત્ત ૨-૧-૫૮' થી વિહિત યુ ૧ આદેશનો અપવાદ છે. યવી ધાતુને “વિવું ૧-૧-૧૪૮' થી વિવું (૦) પ્રત્યય. તેમજ २०५
SR No.005824
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy