SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં એ વિચારવું જોઈએ કે - આવા! ઉપાધ્યાય! પુખાનું શરણં પ્રપ અહીંaધ્યાયા!! આ પદ જેમ વિશેષણભૂત નથી. તેમ તત્સાપેક્ષ વિશેષ્યભૂત પદ પણ પ્રકૃતિ સ્થળે નથી. તેથી અર્થાત્ તવિશેષાભૂત તિ વિ? આ પ્રશ્નની જેમ વિશેષ્યનિતિ વિ? આ પ્રશ્ન સ્થળે પણ આ જ ઉદાહરણ આપવું જોઈએ. અર્થાત્ ઉભય પ્રશ્નમાંથી અન્યતર પ્રશ્ન જ વસ્તુતઃ સદ્ગત છે. અન્યતર પ્રશ્નમાં ઉભયનો સંગ્રહ હોવાથી ઉભય પ્રશ્નનો ઉલ્લેખ બરાબર જણાતો નથી. પરંતુ અહીં વિશેષ્યત્વ તતિવિષયત્વ સ્વરૂપ હોવાથી વિશેષણની અવિવક્ષામાં પણ વિશેષ્યત્વ સંભવિત હોવાથી ઉભય પ્રશ્નનો ઉલ્લેખ બરાબર જ છે. આશય એ છે કે નીલ અને અનીલ રૂપના વિષયભૂત કમલની જેમ શરણ્ય અને અશરણ્ય (તત૬) ના વિષયભૂત આચાર્ય અને ઉપાધ્યાય વિશેષ્યભૂત છે. તેના વ્યાવર્તક (શરણ્ય અને અશરણ્ય ના વ્યાવક) અશરથ અને શરણ વિશેષણ છે. ઉપાધ્યાય એ અહીં વિશેષણ નથી. પરંતુ એમાં તતવિષયત્વ સ્વરૂપ વિશેષ્યતા છે. ઈત્યાદિ અન્યત્ર અનુસળેય છે.ારદા नान्यत् २।१।२७॥ પુખ અને કર્મ ની પૂર્વે રહેલા ખજુ પ્રત્યયાઃ આમન્યાર્થક પદને છોડીને અન્ય આમવ્યવાચક વિશેષ્યભૂત પદને, તેની પરમાં તેનું વિશેષણભૂત આમન્ત્રાર્થક પદ હોય તો માત્ જેવું મનાતું નથી. સાથો ! સુવિહત! વા ઘરમાં પ્રો અને સાધો! સુવિદિત! મા રક્ષા અહીં ગુખ અને મૂત્ નામની પૂર્વે રહેલા, નસ્ પ્રત્યયાન્ત પદથી ઝિન વિશેષ્યભૂત આમન્યાર્થક સાધો. આ પદને “કવિ ર-9રહથી જેવા ભાવની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થવાથી નિત્યમવારે ર-૧-રૂ9 થી તામ્ ને ત્યા અને માન ને મા 9૮૬
SR No.005824
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy