SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ત્ર લઘુ હોતુ પતૃ અને પ્રશાસ્તૃ નામના ૪ ને તેની પરમાં કુટું પ્રત્યય હોય તો ના આદેશ થાય છે. નામને ગમ્ ગી શ્રી અને ન પ્રત્યય. પુસ્ત્રિયો ૧-૧-૨૨' થી મુ વગેરેને “પુ સંજ્ઞા. આ સૂત્રથી ત્રને મા આદેશ ઈત્યાદિ કાર્ય થવાથી , , શિ, અને વર્તાઃ આવો પ્રયોગ થાય છે. આવી જ રીતે વ ન. નેણું વટ્ટ લg હોવ્રુ પો અને પ્રશાસ્ત્ર નામને સમ્ પ્રત્યયાદિ કાર્ય થવાથી જમ્ ની જેમ સ્વસાર, નામુ, તેરમું, ત્વષ્ટા, ક્ષત્તાર હોવાનું પોતાનું અને પ્રશાતારમ્, આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃકરનારને. બે કરનારા. બે કરનારાઓને. કરનારાઓ. બેનને. પુત્ર અથવા પુત્રીના પુત્રને. વ્યકિતવિશેષને. સુથારને. દ્વારપાળને ગોરને. પવિત્રકરનારને. શાસનકરનારને. યુટીતિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ઘુટું પ્રત્યય જ પરમાં હોય તો તૃ૬ અથવા તૃનું પ્રત્યયાન્ત તથા સ્વરૃ વગેરે નામોના 2 ને શા આદેશ થાય છે. તેથી નામને નપુસંક લિંગમાં કમ્ પ્રત્યય. ‘જનો સુF’ 9-૪૧૨ થી નો લોપ થવાથી ઝૂ સુરું પય આવો પ્રયોગ થાય છે. અહીં અમ્ પ્રત્યય કુટું ન હોવાથી તેની પૂર્વે રહેલા રાષ્ટ્ર ના – ને આ સૂત્રથી આ આદેશ થતો નથી. અર્થ - કરનાર કુલને જો. અહીં સૂત્રમાં તૃપ્રત્યયાન્ત નામનાં ગ્રહણથી જે નવૃ વગેરે નામોનું ગ્રહણ શક્ય હોવા છતાં સૂત્રોક્ત નામથી ભિન્ન ઉક્તિ માતૃ વગેરે નામોનો વ્યવચ્છેદ કરવા ન વગેરેનું પૃથ ગ્રહણ કર્યું છે - એ અધ્યાપક પાસેથી સમજી લેવું ૩૮ अझै च १४॥३९॥ કિ (ફ) અને કુટું પ્રત્યય પરમાં હોય તો, તેની પૂર્વેના ત્ર ને આદેશ થાય છે. ગૃહ અને કૃષ્ણ આ અવસ્થામાં આ સૂત્રથી 7 ને આ આદેશાદિ કાર્ય થવાથી “નરિ અને નરમ્ આવો પ્રયોગ થાય છે. અર્થ- માણસમાં. માણસને. /રૂછે ११८
SR No.005824
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy