SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ થવાથી “પૂર્વારે આવો પ્રયોગ થાય છે. તરતમ+નું અને તરતજજ્ઞ આ અવસ્થામાં પ્રવર્કસ્યાં૧-૪-૧૫' થી સામું ને. સામ્ આદેશની તેમજ નસ રૂ. ૧-૪-૧' થી નસ્ ને રૂ આદેશની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થવાથી “સુવાડ્યુ 9-૪-રૂરી થી મા ને ના આદેશ. “રી નાચ0 9-૪-૪૭° થી ના ની પૂર્વેના ઝ' ને દીર્ઘ ના આદેશ થવાથી ‘તરતમાનામુ આવો પ્રયોગ થાય છે. તેમજ સૂ.નં.૧-૪-૧ માં જણાવ્યા મુજબ સેવા ની જેમ “ક્તવિકતા : આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- પૂર્વ અને અપર માટે પૂર્વ અને અપરથી. પૂર્વ અને અપરમાં. બેમાંથી કોનું અને ઘણાઓમાંથી કોનું. બેમાંથી કોણ અને ઘણાઓમાંથી કોણ તરતમા અહીં વર્તમ શબ્દ દ્વન્દ સમાસમાં હોવાથી આ સૂત્રથી સવદિગણપાઠમાંનો મનાતો ન હોવાથી ત્યાદિ સ૦િ ૭-રૂ-૨૨ થી જતન શબ્દને સ્વાર્થિક સદ્ પ્રત્યય થતો નથી. પરંતુ નિત્યાન્ q ૭-૩-૨૮' થી ક્યુ પ્રત્યય થયો છે. ઈત્યાદિ અનુસ્મરણીય છે.૧રા तृतीयान्तात् पूर्वाऽवरं योगे १।४।१३॥ તૃતીયાત નામની સાથે સમ્બન્ધ હોય તો તૃતીયાન્ત નામથી પરમાં રહેલા પૂર્વ અને અવર શબ્દને સવદિ માનીને કોઈ કાર્ય થતું નથી. મારે પૂર્વક માસંપૂર્વીય, વિનેનાવરીય ફિનાવરીય, અહીં તૃતીયાના મા નામની સાથે સમ્બન્ધિત પૂર્વ નામને ઉપર જણાવ્યા મુજબ આ સૂત્રથી સવદિ મનાતું નથી. તેથી મારે પૂર્વ અને પારંપૂર્વીય અહીં હે ને “સ૦િ ૧-૪-૭-' થી સૈ આદેશ થતો નથી. આવી જ રીતે નિડવીય અને રિનોવેરાય અહીં પણ આ સૂત્રથી કવર નામ, સવદિ મનાતું ન હોવાથી તેને સૈ આદેશ થતો નથી. (પ્રક્રિયા માટે જુઓ સૂનં.૧-૪-૬) નેિનાવર અને કિનાન્ડવર: અહીં પણ આ સૂત્રથી કવર નામ, સવદિ મનાતું નથી. તેથી ન ને ‘ન : ૧-૪-૨' થી ૧૦૦
SR No.005824
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy