SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ આ સૂત્રમાં માત્ એ પ્રમાણે નહીં કહીને ફઇથતિ એ પ્રમાણે નિર્દેશ કર્યો છે તે હવે પછી આવતાં હો... ૩-૩-૮૬ વિગેરે સૂત્રમાં “ફે વ f" વેફે સપ્તમીની સાથે ગતિ સપ્તમીને જોડવું છે તેથી સૂત્રમાં મળ્યતિ મુક્યું છે. 1 / રૂ-રૂ-ટર અર્થ - કર્મ ન હોતે છતે (અકર્મક) એવા જ્ઞા ધાતુથી કર્તામાં આત્મને પદ થાય છે. વિવેચનઃ સપષો નાનીતે = ઘીની સહાયતાથી જમે છે. જ્ઞાન્ ઝવવોધને (૧૫૪૦) સાધનિકા ૩-૩-૬૮ માં કહેલ સપનાની તે પ્રમાણે થશે. અહીં કરણભૂત ઘીવડે પ્રવૃત્તિ કરે છે. પર્ એ શેયરૂપ નથી તેથી અજ્ઞાને... ૨-૨-૮૦ થી ષષ્ઠી થઈ છે. થતીચેવ - તૈનં પણ નાનાતિ = તેલને ઘી રૂપે માને છે. અહીં તૈલ એ કર્મ છે. તેથી જ્ઞ ધાતુને આ સૂત્રથી આત્મપદ ન થતાં શેષા... ૩-૩-૧૦૦ થી પરમૈપદ થયું છે.. * "सर्पिषि रक्तः विरक्तः वा चित्तभ्रान्त्या सर्वं जलादिकं सर्पिः रुपेण પ્રતિપદ્યતે, રૂક્ષ્ય મિથ્યાજ્ઞાનવનઃ મત્ર નાનાતિ” = ઘીમાં અતિરાગી અને અતિદ્વેષી વ્યક્તિ ચિત્તભ્રાન્તિવડે. જલાદિ સર્વ વસ્તુને ઘી રૂપે સ્વીકારે છે (જાણે છે.) આ પ્રમાણે નાનાતિ એ મિથ્યાજ્ઞાન અર્થમાં છે. મિથ્યાજ્ઞાન એ તત્ત્વથી અજ્ઞાન જ છે. એ અજ્ઞાન અર્થમાં અહીં સન્ ને અજ્ઞાને... ૨-૨-૮૦ થી ષષ્ઠી થઈ છે. રૂપાત્ : I રૂ-રૂ-૮૩ અર્થ:- કર્મ ન હોતે છતે ૩૫ ઉપસર્ગપૂર્વક થા ધાતુથી કર્તામાં આત્મપદ થાય છે. વિવેચન : યોને યોને ૩૫તિકતે = દરેક યોગમાં ઉપસ્થિત થાય છે. સાધનિકા ૩-૩-૬૦ માં જણાવ્યા પ્રમાણે થશે. થતોયેવ - ૨ નાનમ્ ૩પતિકૃતિ = રાજાની પાસે જાય છે. અહીં રાનાનમ્ એ કર્મ છે. તેથી આ સૂત્રથી આત્મપદ ન થતાં શેષાત્... ૩૩-૧૦૦ થી પરમૈપદ થયું છે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy