SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ પર્યદાસનિષેધ નથી. જો પર્યદાસનિષેધ હોત તો સદેશનું ગ્રહણ થાત. જેમકે “ધુડાદિ અકિત પ્રત્યય પર છતાં આગેમ થાય.” પણ એવું થતું નથી. પરંતુ પ્રસજય પ્રતિષેધ હોવાથી માત્ર નિષેધ જ થાય છે કે “કિત પ્રત્યય પર છતાં મ આગમ ન થાય” તેથી મકૃષ્ટ પ્રયોગમાં ધુ. ૪-૩-૭૦ થી સિદ્ નો લોપ થાય છે તે લોપને ધુડાદિ માનીને કાર્ય કરવાનું હોય ત્યારે વર્ણ રૂપે આશ્રય કરવાથી (સ્થાનિવા.૭-૪૧૦૯ માં વર્ણવિધિમાં સ્થાનિવર્ભાવનો અભાવ કહેલો છે તેથી) સિદ્ નાં લોપનો સ્થાનિવભાવ નહીં થાય. તો પણ કિંત માનીને થતાં કાર્યમાં વર્ણવિધિ હોવા છતાં પણ સિદ્ નાં લોપનો સ્થાનિવર્ભાવ મનાય છે. તેથી અમૃ+તે અહીં તો એ ધુડાદિ પ્રત્યય છે. તેથી એ આગમની પ્રાપ્તિ આવે પણ કિત્ સત્ નો લોપ પ્રસજય નિષેધ રૂપ હોવાથી વૃદ્ અને તે ની વચ્ચે સિદ્ ની હાજરી ન હોવા છતાં તે રૂપ અકિત ધુડાદિ પ્રત્યય નિમિત્તે પ્રકાર આગમ આ સૂત્રથી થશે નહીં. અન્યથા અસ્ત્રષ્ટ એ પ્રમાણે અનિષ્ટ પ્રયોગ થાત. શરિસૃપો વા. ૪-૪-૨૨૨ અર્થ:- ત્િ પ્રત્યય વર્જીને અન્ય ધુડાદિ પ્રત્યય પર છતાં મૃ, મૃ, ૬, તૃ૫, ૬ અને કૃ ધાતુનાં સ્વરથી પરમાં આ આગમ વિકલ્પ થાય છે. વિવેચન - (૧) પ્રણા, સ્વર્ગ = તે સ્પર્શ કરશે. નૃશં-સંસ્પર્શ (૧૪૧૨) સ્કૃ[+તા - તાતાર... ૩-૩-૧૪ થી તા પ્રત્યય. સ્કૃમતા – આ સૂત્રથી આ આગમ. [+તા – રૂવવે... ૧-૨-૫૧ થી 8 નો . પ્રતા – વનસૃન... ૨-૧-૮૭ થી નો . પ્રી - તવસ્ય... ૧-૩-૬૦ થી 7 નો , આ સૂત્રથી આ આગમ ન થાય ત્યારે સ્પૃશ+તી – ૩-૩-૧૪ થી તા પ્રત્યય, અતી – યો... ૪-૩-૪ થી ત્રુ નો ગુણ , પતા- યજ્ઞ... ૨-૧-૮૭ થી શું નો ૬ સર્ણ – તવચ... ૧-૩-૬૦ થી ટૂ નો ટુ એજ પ્રમાણે – (૨) પ્રણ, મ = તે સ્પર્શ કરશે. કૃશં–ગામને (૧૪૧૬) (૩) ઝણ, કર્ણ = તે ખેંચશે. વૃષ, -વિલ્સેરવને (૫૦૬, ૧૩૧૯) (૪) ત્રા, તપ્ત = તે તૃપ્ત થશે. તૃપ-પ્રીતો (૧૧૮૯)
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy