SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૭. (૨) ૪ સૂત્રમાં વચનભેદ યથાસંગની નિવૃત્તિ માટે છે. - ૐ%ાંછિયે: | ૪–૪-૮૮ અર્થ - દ્, વ, મન, શ્વમ્ અને કહ્યું એ પાંચ ધાતુઓથી પરમાં રહેલાં ચકારાદિ પ્રત્યયને વજીને વ્યંજનાદિ શિત્ પ્રત્યયની આદિમાં દ્ આગમ થાય છે. વિવેચન - (૧) દ્રિતિ = તું રડે છે. અ ગકૃવિમોચને (૧૦૮૭) *તિ – તિર્... ૩-૩-૬ થી તિમ્ પ્રત્યય. *રૂ+તિ – આ સૂત્રથી રૂદ્ આગમ.. િિત - ધો. ૪-૩-૪ થી ઉપાજ્ય ૩ નો ગુણ મો. પતિ = તે ઊંધે છે. નિષ્ણાંશ (૧૦૮૮) સાધનિકા તિતિ. પ્રમાણે થશે. ૪-૩-૪ સૂત્ર નહીં લાગે. (૩) પ્રાણિતિ = તે જીવે છે. મન-પ્રાળને (૧૦૮૯) સાધનિકા હિતિ પ્રમાણે થશે. પણ ૪-૩-૪ સૂત્ર નહીં લાગે અને દિત્વે.. ૨-૩-૮૧ થી 7 નો જૂ થયો છે. (૪) શ્વલિત = તે શ્વાસ લે છે. શ્વાને (૧૮૯૦) સાધનિકા રોહિતિ પ્રમાણે થશે. ૪-૩-૪ સૂત્ર નહીં લાગે. ક્ષતિ = તે ખાય છે અથવા હસે છે. નક્ષ-પક્ષસનો: (૧૦૯૧) સાધનિકા રવિતિ પ્રમાણે થશે. ૪-૩-૪ સૂત્ર નહીં લાગે. સ્થિતિ વિમ્ ? અદ્યાત્ = તે રડે. અહીં યાત્... ૩-૩-૭ થી યાત્ પ્રત્યય લાગેલો છે તે ચકારાદિ શિત્ હોવાથી આ સૂત્રથી રૂદ્ આગમ થયો નથી. . શિત કૃતિ વિ? રોસ્થતિ = તે રડશે, સ્વસ્થતિ = તે ઊંધશે. અહીં સ્થતિ... ૩-૩-૧૫ થી ભવિષ્યન્તી નો સ્થતિ પ્રત્યય થયેલો છે તે અશિત વ્યંજનાદિ છે પણ શિત નથી તેથી આ સૂત્રથી રૂદ્ આગમ થયો નથી. પાહિતિ મ્િ ? જ્ઞાતિ = તે જાગે છે. અહીં તિર્ પ્રત્યય . વ્યંજનાદિ શિત્ છે પણ સૂત્રમાં કહેલાં પાંચ ધાતુ સિવાયનો ના ધાતુ છે તેથી આ સૂત્રથી હું આગમ થયો નથી. (૫)
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy