SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૩ સમનાનાં... ૧-૨-૧ થી +મ = ગા, પ્રશ્નો+સ્ત – નામનો... ૪-૩૧ થી ૩ નો ગુણ મો, પ્રાપ્ત – નિર્મિ... -૩-૧૫ થી ૬ નો ૬, પ્રષ્ટિ - તવણ્ય. ૧-૩-૬૦ થી તું નો ટુ અહીં આત્મપદનો પ્રત્યય હોવાથી આ સૂત્રથી ર્ આગમ થયો નથી. એજ પ્રમાણે – प्रस्नोता, प्रस्नोतासे, प्रस्नोषीष्ट. નુ-પ્રસ્ત્રવને (૧૦૮૩) ધાતુને ટૂ આગમ સિદ્ધ જ હતો કોઈપણ સૂત્રથી નિષેધ થતો ન હતો. આત્મપદમાં રૂ ની નિવૃત્તિ કરવા માટે જ આ સૂત્રની રચના છે. આ પ્રમાણે ઉત્તરસૂત્રોમાં પણ જાણવું. મઃ | ૪-૪-૩ અર્થ- ન્ ધાતુથી પરમાં રહેલાં અશિત સકારાદિ - તકારાદિ પ્રત્યયની. આદિમાં રૂ આગમ થાય છે પણ આત્મપદમાં રૂ આગમ થતો નથી. વિવેચન - (૧) ઋમિતિ = તે ચાલશે. સાધનિક સ્વર. ૩-૪-૬૯ માં જણાવેલ નિષતે પ્રમાણે થશે. (૨) અમિતુમ્ = આરંભ કરવા માટે. પ્રમ+તુમ્ - ક્રિયાયાં... પ-૩-૧૩ થી તુમ્ પ્રત્યય, પ્રશ્નમતુમ - આ સૂત્રથી રૂ આગમ. એજ પ્રમાણે – क्रमितासि, चिक्रमिषति, चिक्रमिषिता, प्रक्रमितव्यम्. અનાત્મા રૂર્વ - પ્રસ્થ = તે આરંભ કરશે. પ્ર ચતે - તિ.. ૩-૩-૧૫ થી તે પ્રત્યય, પ્રસંતે – શિ. ૧-૩-૪૦ થી - જૂનો અનુસ્વાર. અહીં પ્રોપાહા... ૩-૩-૫૧ થી આત્મપદ થયું છે. - આત્મપદનો પ્રત્યય હોવાથી આ સૂત્રથી રૂદ્ આગમ થયો નથી. એજ પ્રમાણે – પ્રજ્ઞા, પ્રજ્ઞાણે, ૩પસીટ પ્રવિતે, પ્રવિસિષ્યતે - આ સન્ત ભવિષ્યન્તીનો પ્રયોગ છે તેથી તે ની પૂર્વે રસ્તા.. ૪-૪-૩૨ થી રૂદ્ આગમ થયો પણ સન્ ની પૂર્વે મ્ ધાતુને આ સૂત્રથી રૂદ્ આગમ ન થયો. તુઃ | ૪-૪-૧૪ અર્થ - ન્ ધાતુથી પરમાં રહેલાં અશિત સકારાદિ - તકારાદિ પ્રત્યય સંબંધી તકારાદિ તૃન કે નૃત્ પ્રત્યયની આદિમાં રૂદ્ આગમ થાય છે પણ આત્મપદનાં વિષયમાં રૂદ્ ગમ થતો નથી.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy