SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ માં નો થયો નથી. શિત ચેવ - માહિ = તું માપ. અહીં હિ પ્રત્યય પંચમીનો હોવાથી શિત છે તેથી આ સૂત્રથી મા ધાતુનાં મા ને હું થયો નથી. વિડીયેવ - તા, રાતા - અહીં તૃત્ પ્રત્યય વ્યંજનાદિ અશિત છે. પણ કિત કે ડિત્ પ્રત્યય નથી તેથી આ સૂત્રથી ધાતુનાં અન્ય મા નો હું થયો નથી. માપીય પ્રયોગ દેખાય છે તેમાં થર્ પ્રત્યય છે તો પછી મા નો કેમ થયો? અહીં મારી માં પ ધાતુ નથી પણ પી-પાને (૧૨૫૧) ધાતુ છે. ધાતુ જ પી છે એટલે આ સૂત્રથી મા નો રૂં થયો નથી. રૂડે... ૪-૩-૯૪ થી સ્વરાદિ કિ-ડિતુ પ્રત્યય પર છતાં અન્ય ના નાં લોપનું વિધાન હોવાથી આ સૂત્રમાં વ્યગ્નને એ પ્રમાણે નિર્દેશ ન કર્યો હોત તો પણ વ્યંજનાદિ કિ-વિત્ પ્રત્યયનું જ ગ્રહણ થતું હોવા છતાં વ્યગ્નને એ પ્રમાણે નિર્દેશ કર્યો છે તે સાક્ષાત વ્યંજનાદિ પ્રત્યય હોય તો જ મા નો ર્ થશે પણ જ્યાં ક્રિ પ્રત્યાયનો લોપ થાય છે તેનાં સ્થાનિવભાવને આશ્રયીને આ સૂત્રથી મા નો રૂ નહીં થાય જેમકે શું - સુવું તિકૃતિ કૃતિ સંસ્થા: પુમાન. - કિ૪-રૂ-૨૮ અર્થ:- ય પ્રત્યય પરમાં હોતે છતે પ્રા અને બા ધાતુનાં મા નો છું થાય છે. વિવેચન - (૧) પ્રીતે = તે વારંવાર સુંધે છે. સાધનિકા ૪-૧-૧ માં કરેલી છે. (૨) બીયતે = તે વારંવાર તપાવે છે. સાધનિકો ૪-૧-૧ માં જણાવેલ નેગ્રીયતે પ્રમાણે થશે. પણ ૪-૧-૪૦ સૂત્ર નહીં લાગે. ' વતિ વિમ્ ? પ્રાયતે, બાયતે – અહીં વન્ય પ્રત્યય છે તેથી આ સૂત્રથી માં નો થયો નથી. નાગ્રીતઃ, તતઃ - અહીં વસ્તુવન્ત માં આચાર્ય મહારાજના મત પ્રમાણે આ સૂત્રથી માં નો { થતો નથી પણ દ્વિત્યુ થયા પછી વ્યંજનાદિ અવિત શિત એવો તર્ પ્રત્યય પર છતાં ઉષા... ૪-૨-૯૭ થી થયો છે. અને કેટલાંક વર્તુવન્ત માં પણ મા નો હું માને છે તેઓનાં મતે મેથ્રીતઃ, સેબીત: પ્રયોગ થશે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy