SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ સૌષ્ટ પ્રત્યય લાગ્યો છે પણ ટુ આગમ થવાથી સકારાદિ પ્રત્યય સ્વરાદિ થવાથી આ સૂત્રથી વત્ ધાતુનાં સ્ નો તું થયો નથી. $ fસ એ પ્રમાણે વિષય સપ્તમીનો નિર્દેશ કરેલો હોવાથી અવાત્તા, બવાત પ્રયોગમાં સિન્ આવ્યા પહેલાં જ વસ્ ધાતુનાં સકારનો તકાર થઈ જાય છે. સિન્ નો લોપ થયે છતે સ્થાનિવભાવ થવાથી સકારનો તકાર થાય એ પ્રમાણે ન કહેવું કારણ કે સકારાદિ પ્રત્યય પર છતાં સકારનો તકાર, થાય છે એમ કહ્યું છે અને સિદ્ નો લોપ એ વર્ણવિધિ હોવાથી વર્ણવિધિમાં સ્થાનિવર્ભાવનો અભાવ થાય છે સ્વરનાં આદેશનો સ્થાનિવર્ભાવ થાય પણ વ્યંજનનાં આદેશનો સ્થાનિવર્ભાવ ન થાય." એટલે સિદ્ નો લોપ થયે છતે વૃદ્ધિ થાય પણ સકારનો તકાર ન થાય. __दीय दीङः क्ङिति स्वरे । ४-३-९३ અર્થ- અશિત્ સ્વરાદિ કિ-હિત્ પ્રત્યય પર છતાં સીઃ ધાતુનો સીમ્ આદેશ, થાય છે. વિવેચન - ૩પત્તિીયા = તેઓ બે નજીકમાં નષ્ટ થયા. ૩૫++ગાતે - . ૩-૩-૧૨ થી માતે પ્રત્યય. ૩૫ીતે - રૂટ્સ. ૪-૩-૨૧ થી માતે પ્રત્યય દ્વિત. ૩પવીતી+ગાતે – દિર્ધાતુ.... ૪-૧-૧ થી ધાતુ કિત્વ. ૩પવિત્રી+ગાતે - ટ્રસ્વ: ૪-૧-૩૯ થી પૂર્વનો સ્વર હવ. ૩પવિતીયાતે – આ સૂત્રથી તી નો તીર્ આદેશ. " વિશ્વતિ વિમ્ ? રૂપાનમ્ = નાશ. ૩પવી+ઝન – મનદ્ પ-૩-૧૨૪ થી મનદ્ પ્રત્યય. ૩૫/+મન - યુવ.... ૪-૨-૭ થી ટ્રી નાં હું નો મા. રૂપાન - સમાનાનાં... ૧-૨-૧ થી મા+મ = મા. સિં પ્રત્યય, અત:. ૧-૪-૫૭ થી સિ નો , સમાના... ૧-૪-૪૬ થી કમ્ નાં ક નો લોપ થવાથી ૩પાનમ્ થશે. અહીં મનદ્ પ્રત્યય અશિત્ સ્વરાદિ છે પણ કિત-હિત્ નથી તેથી આ સૂઝથી ટી ધાતુનો તીઆદેશ થયો નથી.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy