SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ .સમિધ્ય-રૂ-સ્થતિ समिध्य्+इ+स्यति समिध्य्+इ+ष्यति ✡ ४८८ - સ્તાઘ... ૪-૪-૩૨ થી રૂર્ આગમ. અત: ૪-૩-૮૨ થી ૪ નો લોપ. નામ્ય... ૨-૩-૧૫ થી સ્ નો પ્. આ સૂત્રથી ય્ નો લોપ. વિકલ્પપક્ષે જ્યારે આ સૂત્રથી समिधिष्यति ય્ નો લોપ ન થાય ત્યારે સમિધ્ધિતિ પ્રયોગ થશે. (૨) કૃષદ્રિષ્યતે, તૃષચિષ્યતે = તે પથ્થર જેવું આચરણ કરે છે. વૃષનિવારતિ આ અર્થમાં વ્યર્ ૩-૪-૨૬ થી વ્યક્ પ્રત્યય થાય છે. પછીની સાનિકા સમિધિતિ, સમિધ્ધિતિ પ્રમાણે થશે. વ્યજ્ઞનાવિત્યેવ – પીયિતા - અહીં પટુ એ સ્વરાન્ત નામથી પરમાં વચન્ નો ય્ છે તેથી આ સૂત્રથી ય્ નો લોપ થયો નથી. અશિતીત્યેવ - સમિધ્યતિ, વૃષદ્યતે - અહીં વ્યંજનાન્ત ધાતુથી પરમાં જ્ય સંબધી ય્ છે પણ તેનાથી પરમાં અશિત્ પ્રત્યય નથી વર્તમાનાનો તિર્ અને તે પ્રત્યય છે તેથી આ સૂત્રથી ય્ નો લોપ થયો નથી. સૂત્રમાં ન્ય એ પ્રમાણે સામાન્યથી નિર્દેશ કરેલો હોવાથી યન્ અને યદ્ બંનેનું ગ્રહણ થશે. ન્ નું પણ ગ્રહણ થઈ શકે પરન્તુ વ્ય પ્રત્યય વ્યંજનાન્ત ધાતુથી પર થતો જ નથી. તેથી યન્ અને ઙ્ગ પ્રત્યય બે જ ગ્રહણ થશે. અતઃ । ૪-૨-૮૨ અર્થ:- અકારાન્ત ધાતુથી વિધાન કરાએલો અશિત્ પ્રત્યય પરમાં હોતે છતે ધાતુનાં અન્ય ઞ નો લોપ થાય છે. વિવેચન - થતિ = તે કહે છે. સાધનિકા ૩-૪-૧૭ માં જણાવેલ નોતિ પ્રમાણે થશે. ૪-૩-૪ સૂત્ર નહીં લાગે. થ ધાતુનાં ઞ નો લોપ આ સૂત્રથી થયો છે. विहितविशेषणं किम् ? गतः = ગયો. અહીં વ્યંજનાન્ત મ્ ધાતુથી ō પ્રત્યય વિધાન કરાએલો છે. અકારાન્ત ધાતુથી વિધાન કરાએલ નથી મિં... ૪-૨-૫૫ થી મ્ નો લોપ થયો છે પણ ગમ્ ધાતુને પ્રત્યય લાગ્યા પછી મ્ નો લોપ થયો છે તેથી આ સૂત્રથી 7 નાં ઞ નો લોપ થયો નથી.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy