SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ આ નો લોપ થયો નથી. सनः सादिविशेषणं किम् ? दिदरिद्रिषति = ને તે દુઃખી થવાને ઈચ્છે. છે. સૂત્રમાં સન્ ને બદલે સ્પન્ પ્રત્યયનું ગ્રહણ હોવાથી જ્યારે સન્ પ્રત્યયની પૂર્વે વૃધ... ૪-૪-૪૭ થી રૂર્ ન થાય ત્યારે જ આ સૂત્રથી સન્ પ્રત્યયનું વર્જન થશે પણ જ્યારે ટ્ થાય ત્યારે આ સૂત્રથી આ નો લોપ થશે. ૪૮૪ સૂત્રમાં સકારાદિ સન્ પ્રત્યયનું વર્જન કર્યું છે જો સામાન્યથી સન્ પ્રત્યયનું વર્જન કર્યું હોત તો સત્ પ્રત્યય પર છતાં આ નાં લુફ્નો નિષેધ થાય છે તેમ ટ્ સહિત (સેટ્) સન્ પ્રત્યય પર છતાં પણ ફઙેત્... ૪-૩-૯૪ સૂત્ર ન લાગતાં આ સૂત્રથી આ નાં લુફ્નો નિષેધ થઈ જ જાય. તે ઈષ્ટ નથી માટે સ્પન્ નું વર્જન કરેલું હોવાથી વિવરિદ્રિષતિ પ્રયોગની સિદ્ધિ આ સૂત્રથી આ નો લોપ થવાથી થશે. સૂત્રમાં અન્ન એ પ્રમાણે નિષેધ કર્યો હોત તો ખર્ અને પ બન્નેનો નિષેધ થઈ જાત છતાં પણ બંને પ્રત્યયોનો જુદો જુદો નિષેધ બતાવ્યો છે તે આશિષ્યનું ૫-૧-૭૦ થી અત્ પ્રત્યય પર છતાં આ નાં લોપનો નિષેધ ન કરવા માટે છે. એટલે વિઘ્ન ધાતુનાં આ નો લોપ પાર્ અને છ પ્રત્યય પર છતાં નહીં થાય પણ અન્ પ્રત્યય પર છતાં તો આ સૂત્રથી આ નો લોપ થશે. જેમકે દ્રા+અ' - ૫-૧૭૦ થી અત્ પ્રત્યય, दकि આ સૂત્રથી આ નો લોપ, સિ પ્રત્યયાદિ કાર્ય થવાથી દ્રિ: પ્રયોગ થશે. व्यञ्जनाद् देः सश्च दः । ४-३-७८ અર્થ:- વ્યંજનાન્ત ધાતુથી ૫૨ રહેલાં વિ પ્રત્યયનો લોપ થાય છે અને ધાતુમાં અન્ય સ્ હોય તો તેનો ર્ આદેશ થાય છે. - - વિવેચન - (૧) અનાત્ = તે પ્રકાશિત થયો. વાસ્+ર્ - વિવ્... ૩-૩૯ થી ર્િ પ્રત્યય, વાદ્ - આ સૂત્રથી ત્િ નો લોપ અને ધાતુનાં स्नोद्, अचकाद् અર્... ૪-૪-૨૯ થી ગર્ આગમ, માત્ વિરામે વા ૧-૩-૫૧ થી ૬ નો ત્. - = તે જાગ્યો. ખાટ્ટ ્ - વિ... ૩-૩-૯ થી વિલ્ પ્રત્યય, (૨) અનામ: ના+ર્ - નામિનો... ૪-૩-૧ થી ૠ નો ગુણ અર્, ના-આ સૂત્રથી =
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy