SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ अचकलद्, अजहलद् - અદ્... ૪-૪-૨૯ થી અદ્ આગમ. अचकलत्, अजहलत् વિરામે વા ૧-૩-૫૧ થી द् નો [. ત્તિ અને હૃત્તિ નામનું સૂત્રમાં વર્જન કરેલું હોવાથી રૂ ની વૃદ્ધિ પે થઈ નથી. તેથી ૭-૪-૪૩ થી રૂ નો લોપ થવાથી ધાતુ સમાનનાં લોપવાળો બને છે. તે કા૨ણે ૪-૨-૩૫, ૪-૧-૬૩, ૪-૧-૬૪ સૂત્ર લાગતાં નથી. જો વૃદ્ધિ થયા પછી અે નો લોપ થયો હોત તો ધાતુ અસમાન લોપી બનત તો અવીતત્, અનીહાત્ એ પ્રમાણે અનિષ્ટ પ્રયોગો થત. અૌપત્ વિગેરે પ્રયોગોની સિદ્ધિ કરવા માટે આ સૂત્રની રચના કરી છે. નહીં તો નામિન:... ૪-૩-૧ થી ગુણ કર્યા પછી, અર્, અવ્ વિગેરે આદેશ કરાયા પછી િિત ૪-૩-૫૦ થી ૬ ની વૃદ્ધિ આ થવાથી સર્વે પણ ધાતુઓનાં રૂપોની સિદ્ધિ થાત. અને નામિનો... ૪-૩-૧ માં જ ઋત્તિ-જ્ઞત્તિ નું વર્જન કર્યું હોત તો નામનાં અન્ત્યનામી સ્વરનો ગુણ થઈને પટુ નું પો થયા પછી ૭-૪-૪૩ થી ઓ નો લોપ કરીને અપીપત્ રૂપની સિદ્ધિ થાત છતાં પણ તે પ્રમાણે ન કરતાં આ સૂત્રની રચના કરી છે તેથી એમ જણાય છે કે જો નમિનો... ૪-૩-૧ માં તિ-ક્ષત્તિ નું વર્જન કરે તો સદ્ધિ વિગેરે નામમાં પણ ગુણ કરવાની પ્રાપ્તિ આવે માટે આ સૂત્રની રચના કરી છે તે બરાબર છે. સૂત્રમાં ઋત્તિ અને હૃત્તિ નામનું વર્જન કર્યું છે તેથી તે સિવાયનાં અન્ય નામનાં અન્ય નામી સ્વરની વૃદ્ધિ થશે. નાત્રિ-વિ।.૪-રૂ-૧૨ અર્થ:- ચિત્ અને ત્િ એવા ઞિ અને વ્ પ્રત્યય જ પર છતાં નાટ્ટ ધાતુનાં અન્ય નામી સ્વરની વૃદ્ધિ થાય છે. = તેના વડે જગાયું. સાનિકા ૩-૪-૬૮ માં વિવેચન - (૧) અનાર જણાવેલ મારિ પ્રમાણે થશે. (૨) નનાર = તે અથવા હું જાગ્યો. સાનિકા ૩-૪-૪૯ માં કરેલી છે. બિાવીતિ જિમ્ ? જ્ઞાાતિ = તે જગાડે છે. સાનિકા ૩-૪-૨૦
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy