SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ થી ૐનો વ્ થયો છે. એજ પ્રમાણે ધૂ-વીત્ થશે. व्यञ्जनानामनिटि । ४-३-४५ અર્થ:- વ્યંજનાન્ત ધાતુથી પરમાં રહેલ પરખૈપદનાં વિષયભૂત અનિટ્ સિપ્ પ્રત્યય પર છતાં સમાન સ્વરની વૃદ્ધિ થાય છે. વિવેચન - ક્ષીર્ = તેણે રંગ કર્યો. સાનિકા ૩-૪-૫૩ માં જણાવેલ અનૈષીત્ પ્રમાણે થશે. પરન્તુ ઉપાન્ય ઞ ની વૃદ્ધિ આ સૂત્રથી થશે. અને ઞ ્+ ્ થયા પછી વન.... ૨-૧-૮૬ થી ગ્ નો ત્, ઘોષ... ૧-૩-૫૦ થી ગ્ નો. થવાથી ઝા+સ્+7, ૧-૩-૩૯ થી ગ્ નો ફ્ થવાથી અરા+સ્+૬, ૨-૩-૧૫ થી સ્ નો ખ્ થવાથી ગરાક્ષાત્ પ્રયોગ થશે. એજ પ્રમાણે - માક્ષીત, અપાક્ષીત, અમૃત્નીત્, રત્નીત્ વિગેરે પ્રયોગો થશે. સમાનચેસ્થેવ - વોામ્ = તે બંનેએ વિવાહ કર્યો. +વ+તામ્ - વિ તામ્.. ૩-૩-૧૧ થી તામ્ પ્રત્યય. __उद्+वह्+स्+ताम् સિન... ૩-૪-૫૩ થી સિદ્ પ્રત્યય. વ+સ્+તામ્ - સદ્. ૪-૪-૨૯ થી અદ્ આગમ. _उदवाह्+स्+ताम् આ સૂત્રથી ઉપાન્ય ૬ ની વૃદ્ધિ આ. યુવા+તામ્ - યુ... ૪-૩-૭૦ થી સિધ્ નો લોપ. उदवाढ्+ताम् - હો ... ૨-૧-૮૨ થી ૬ નો રૂ. उदवाद्+धाम् અધÆ... ૨-૧-૭૯ થી त् નો બ્. કવવાનામ્ - તર્પાસ્ય... ૧-૩-૬૦ થી ધ્ નો રૂ. ૩ોતામ્ - હિ... ૧-૩-૪૩ થી પૂર્વનાં રૂ નો લોપ અને આ નો ઓ. ૩૬વો+ામ્ - અહીં ૧-૩-૪૩ થી રૂ નો લોપ થયો છે તેથી હવે ધાતુ વ્યંજનાન્ત નથી પણ પરકાર્ય (આ સૂત્રથી વૃદ્ધિ) કરવાના પ્રસંગે લોપ ને અસત્ માનવાથી ફ્ છે એમ મનાય છે તેથી હવે ધાતુ વ્યંજનાન્ત હોવાથી આ સૂત્રથી વૃદ્ધિની પ્રાપ્તિ આવે પરન્તુ આ સૂત્રથી તો સમાન સ્વરની જ વૃદ્ધિ થાય છે જ્યારે ઓકાર એ સમાન સ્વર નથી તેથી વૃદ્ધિ થઈ નથી. - -
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy