SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ —— – - ૪૪૯ • ઋત: સ્વર વા ૪-રૂ-૪રૂ અર્થ- સ્વરાદિ પ્રત્યય પર છતાં પૃન્ ધાતુનાં 8 ની વૃદ્ધિ વિકલ્પ થાય છે. વિવેચન - માર્નતિ, પરિકૃતિ = તેઓ બધા સાફ કરે છે. પરિકૃનૂ+ક્તિ - જીતવું. ૩-૩-૬ થી અતિ પ્રત્યય. પરિમાર્નતિ - આ સૂત્રથી પૃન્ ધાતુનાં ઋ ની વૃદ્ધિ મા વિકલ્પપક્ષે વૃદ્ધિ ન થાય ત્યારે પરિકૃતિ પ્રયોગ થશે. એજ પ્રમાણે – પરિમાર્ગનું, परिमृजन्तु - पर्यमार्जन्, पर्यजन् - परिममार्जतुः, परिममृजतुः-परिमार्जन्, પરિકૃનન્ વિગેરે પ્રયોગ થશે. ત રૂતિ વિમ્ ? મમાર્ગ = તેણે સાફ કર્યું. મૃ+ગ – ૩-૩-૧૨, મૃત્તમૃગ - ૪-૧-૧, મૃમૃમ – ૪-૧-૪૪, મમૃગ – ૪-૧-૩૮, મિર્ગ - ૪-૩-૪, માર્ગ – ૪-૩-૪૨. અહીં ખૂન ધાતુનાં 28 નો ગુણ થયા પછી ઉપાજ્યમાં ઋ નથી, આ છે તેથી આ સૂત્રથી વિકલ્પ વૃદ્ધિ ન થતાં ૪-૩-૪ર થી ની વૃદ્ધિ મા નિત્ય થઈ છે. આ સૂત્રમાં તો ત્રટ હોય તો જ વૃદ્ધિ થાય છે. તેથી જ સૂત્રમાં ઋતઃ એ પ્રમાણે લખ્યું છે. માર્ગ માં આ સૂત્ર પર હોવાથી ગુણ કર્યા પહેલાં જ વૃદ્ધિ કરવી જોઈએ. ગુણ કરીને પછી વૃદ્ધિ શા માટે કરી ? સાચી વાત છે પણ વિકલ્પના બળથી જ પહેલાં ગુણ કરવો અને પછી ૪-૨-૪ર થી આ ની વૃદ્ધિ કરવી. કેમકે આ સૂત્રથી 8 ની વૃદ્ધિ કરીને માર્ગ પ્રયોગ થાય. વિકલ્પપક્ષે ગુણ થયા પછી ૪-૨-૪૨ થી 5 ની વૃદ્ધિ મા થાય તો પણ માર્ગ જ પ્રયોગ થવાનો છે તેથી “પત્રિત્ય' એ ન્યાયથી આ સૂત્ર ન લાગતાં ૪-૨-૪૨ સૂત્ર જ લાગશે. સ્વર તિ વિમ્ ? પૃષ્ય: = અમે બે સાફ કરીએ છીએ. અહીં મૃત્ ધાતુથી પરમાં વત્ પ્રત્યય વ્યંજનાદિ છે સ્વરાદિ નથી તેથી આ સૂત્રથી શ્ન ની વૃદ્ધિ વિકલ્પ થઈ નથી. __ सिचि परस्मै समानस्याऽङिति । ४-३-४४ અર્થ- સમાન અત્તવાળા ધાતુથી પરમાં પરસ્મપદનાં વિષયભૂત અડિત્ સિદ્ પ્રત્યય હોય તો વૃદ્ધિ થાય છે. વિવેચન - મરી = તેણે ભેગું કર્યું. સાધનિકા ૩-૪-૫૩ માં જણાવેલ
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy